સોશિયલ મીડિયા ઉપર ટીવીના સેલેબ્સ તેમના કેટલાક સારા કામ માટે ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. હાલ આ દરમિયાન “ઇન્ડિયન આઇડલ”ની જજ નેહા કક્કર પણ આ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહે છે. નેહાએ આ શોની અંદર ઘણા લોકોની મદદ કરી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. હાલમાં જ યોજાયેલા એક એપિસોડની અંદર પ્યારેલાલજી મહેમાન બનીને આવ્યા હતા. આ દરમિયાન જ પ્રખ્યાત ગીતકાર સંતોષ આનંદને પણ બોલાવવામાં આવ્યા હતા. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

સંતોષ આનંદને સ્ટેજ ઉપર જોઈ અને તેમની પરિસ્થિતિ વિશે જાણીને સ્ટેજ ઉપર રહેલા પ્રતિસ્પર્ધીઓની સાથે જજ પણ ખુબ જ ભાવુક થઇ જાય છે. નેહા પણ તેમના માથે હાથ ફેરવી તેમના જ લખેલા ગીત “એક પ્યાર કા નાગમાં હે” ગાય છે.

નેહા આ સાથે જ સંતોષ આનંદજીની પરિસ્થિતિ જોતા જ તેમને આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરે છે અને તેમને 5 લાખ રૂપિયાની મદદ કરે છે. જેના કારણે શોના મેકર્સથી લઈને નેહાના ચાહકો પણ તેના આ કામની પ્રસંશા કરે છે.
View this post on Instagram
પરંતુ હવે ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે આ શોની ટીઆરપી વધારવા માટેનો એક સ્ટન્ટ છે જેના દ્વારા સંતોષ આનંદની ગરીબીની મજાક ઉડાવવામાં આવી રહ્યો હતો. ઘણા લોકોનું કહેવું છે કે માત્ર અને માત્ર ટીઆરપી માટે સંતોષ આનંદની ગરીબીને વેચી દેવામાં આવી.
Satosh Anand ji blessed the stage with is presence & shared stories about his past & left us with beautiful message, ‘hausla toota hai magar kaleja nahi’. We agree with him, RT if you do too & keep watching #IndianIdol2020 #LaxmikantPyarelalSpecial. @iAmNehaKakkar @VishalDadlani pic.twitter.com/MNnqIshCis
— sonytv (@SonyTV) February 21, 2021
ઇન્ડિયન આઇડલ 12માં પહોંચેલા સંતોષ આનંદે પોતાના જીવન અને દીકરા અને વહુના મોતની કહાની સંભળાવી. જેને બોલતા બોલતા જે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું કે મારી હિંમત તૂટી છે કાળજી નહીં. સંતોષ આનંદની વાત સાંભળીને નેહા કક્કરે તેમને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.
शर्म आती है जब मीडिया ख़बर बेंचने के लिए इतना गिर जाता है! एक लेखक के स्वाभिमान की धज्जियाँ उड़ा के रख दीं. #SantoshAnand जी एक अच्छी, सुखी और सार्थक ज़िंदगी जी रहे हैं. कभी मिलो उनसे, उनकी ख़ुद्दारी का क़द बड़े-बड़ों को बौना करने के लिए काफ़ी है. SHAME. pic.twitter.com/8gYT5ASins
— Manoj Muntashir (@manojmuntashir) February 22, 2021
સોશિયલ મીડિયામાં પોસ્ટ થયેલો એક વીડિયો જોઈને ગીતકાર મનોજ મુતશિર દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, “શરમ આવે છે જયારે મીડિયા ખબર વેચવા માટે આટલી નીચે પડી જાય છે. એક લેખકના સ્વાભિમાનના ધજાગરા ઉડાવીને રાખી દીધા. #SantoshAnandજી એક સારા, સુખી અને સાર્થક જીવન જીવી રહ્યા છે. ક્યારેક મળો તેમને, તેમની ખુદ્દારીનું કદ મોટા મોટાને નીચા કરવા માટે પૂરતું છે. શરમ આવે છે.
शर्म आती है जब मीडिया ख़बर बेंचने के लिए इतना गिर जाता है! एक लेखक के स्वाभिमान की धज्जियाँ उड़ा के रख दीं. #SantoshAnand जी एक अच्छी, सुखी और सार्थक ज़िंदगी जी रहे हैं. कभी मिलो उनसे, उनकी ख़ुद्दारी का क़द बड़े-बड़ों को बौना करने के लिए काफ़ी है. SHAME. pic.twitter.com/8gYT5ASins
— Manoj Muntashir (@manojmuntashir) February 22, 2021