ભૂલથી પણ દહીંની સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું, નહીતો થઇ શકે છે આવી બીમારીઓ, જાણો…

દહીંને સ્વાથ્ય માટે ખુબ જ લાભદાયક ગણવામાં આવે છે. આયુર્વેદમાં દહીંનું ખુબ જ મહત્વ છે. આયુર્વેદ પ્રમાણે દહીં પાચન શક્તિને વધારે છે. દહીંમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. વિશેષજ્ઞનું કહેવું છે કે જે લોકો દરરોજ દહીંનું સેવન કરતા હોય છે તેમનું પાચન તંત્ર સારું રહે છે અને પેટને લગતી સમસ્યાઓથી બચાવે છે. કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેનું સેવન દહીં સાથે કરવું જોઈએ નહિ કેમકે તે  સ્વાથ્ય માટે હાનિકારક થઇ શકે છે. આજે જણાવીશું કઈ વસ્તુઓ દહીં સાથે સેવન કરવી જોઈએ નહિ.

દૂધ સાથે ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કેમકે દહીંનું તાસીર ઠંડુ હોય છે અને ડુંગળી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. તેના લીધે જ એક સાથે સેવન કરવું જોઈએ નહિ. તેના લીધે એલર્જી, ગેસ, એસિડિટી અને ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે.

દહીં અને માછલીનું સેવન પણ એક સાથે કયારેય કરવું જોઈએ નહિ, આ તો કદાચ તમે સાંભળ્યું જ હશે. જો તમે દહીંની સાથે માછલીનું સેવન કર છો તો તેના લીધે શરીર પર ખરાબ અસર પડી શકે છે, ઘણી બધી પ્રકારની બીમારીઓ થઇ શકે છે. જેવા  અપચો કે પેટથી સંબંધિત અન્ય સમસ્યાઓ થઇ શકે છે.

દહીં અને અડદ દાળનું સેવન પણ એકસાથે ક્યારેય કરવું જોઈએ નહિ, કેમકે તેના લીધે પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેના લીધે ગેસ, એસિડિટી, સોજા અને ઝાડા થઇ શકે છે.

તમે દૂધ પીવો છો અને દહીં જોડે ખાઈ રહ્યા છો તો દૂધ પીવો નહિ. કહેવાનો મતલબ એમ છે કે બંનેનું સેવન એકસાથે કરવું નહિ, કેમકે ગેસ, એસિડિટી અને ડાયરિયાની સમસ્યા થઇ શકે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

Patel Meet