અનુપમ ખેરથી લઈને રિતેશ દેશમુખ સુધી આ સિતારાઓ સંગીત સિવાનના અંતિમ સંસ્કારમાં થયા સામેલ, આપી અંતિમ વિદાય Sangeeth Sivan Last Rites : પ્રખ્યાત દિગ્દર્શક સંગીત સિવાનનું બુધવારે 8 મેના રોજ…
ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં અમરેલીના સાવરકુંડલાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. હજુ તો માત્ર…
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની તીજ તિથિના દિવસે ઉજવવામાં આવે છે. કેટલાક લોકો તેને અખાતીજ પણ કહે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ એટલો શુભ માનવામાં આવે છે…
આજે અક્ષય તૃતીયા છે, આ દિવસે સાંજના સમયે કરવામાં આવેલા ઉપાયોથી ક્યારેય પણ ધનની કમી થતી નથી. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે….
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની ગતિ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. બધા ગ્રહો ચોક્કસ સમયગાળા દરમિયાન પોતાની રાશિ બદલી નાખે છે. ગ્રહોની રાશિ બદલાવા પર તેની અસર…
Vanod Highway Accident : ગુજરાતમાં રોજ બરોજ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને આવા અકસ્માતની અંદર ઘણા લોકોના મોત નિપજતા હોવાનું પણ સામે આવે છે. મોટાભાગના અકસ્માત રોન્ગ…
ગરમીથી છુટકારો મેળવવા આ ભાઈએ ઘરમાં જ ઈંટોથી ચણીને બનાવ્યું એવું ગજબનું કુલર કે જોઈને તમે પણ હેરાન રહી જશો, વાયરલ થયો વીડિયો Jugad of Permanent Cooler : આપણા દેશની…
જો તમે પણ આર્થિક તંગીથી થઇ રહ્યા છો પરેશાન તો અખાત્રીજના દિવસે કરી લો આ કામ, દેવી લક્ષ્મીની અઢળક કૃપા મળશે, જુઓ ઉપાય Akshaya Tritiya Remedies : અક્ષય તૃતીયા 2024…