વાલીઓ બાળકોને સાચવજો! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, 88 કેસ-36ના મોત…4 વર્ષનું બાળક સંક્રમિત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 88 કેસ નોંધાયા છે. ચાંદીપુરાના પોઝીટીવ 22 કેસ કન્ફર્મ થયા છે…