પોતાના અંગતને ખોવાણું દુઃખ રિતેશ દેશમુખના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું, સ્મશાનમાં ફરદીન ખાને આપ્યો સહારો.. જુઓ વીડિયો

નજીકના આ ખાસ વ્યક્તિને ગુમાવ્યા પછી દુઃખ દર્દમાં ડૂબ્યો રિતેશ દેશમુખ, કોણ કોણ એને સહારો આપવા આવ્યું? જુઓ તસવીરો Ritesh Deshmukh became sad : ફિલ્મ નિર્માતા સંગીત સિવાનનું 8 મેના…

ભાડું આપવાને લઈને વિક્રાંત મેસીનો થઇ ગયો કેબ ડ્રાઈવર સાથે ઝઘડો, શું છે વાયરલ વીડિયો પાછળની હકીકત ? જુઓ

તમે આટલા પૈસા કમાઓ છો, 450 રૂપિયા નથી, જયારે કેબ ડ્રાઈવરની થઇ સુપરહિટ હીરો સાથે માથાકૂટ, જાણો વાયરલ વીડિયોનું સત્ય Vikrant Massey Cab Driver Fight : ‘છપાક’ અને ’12મી ફેલ’…

શુક્ર બનાવશે 10 દિવસ પછી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિના જાતકોને મળશે સફળતા

દૈત્યોના ગુરુ શુક્ર એક ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે. શુક્રને મૂલ્યો, સંબંધો, સૌંદર્ય, આકર્ષણ, પ્રેમ વગેરેનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શુક્રનું રાશિ પરિવર્તન દરેક રાશિના લોકોના…

અખાત્રીજના દિવસે ભૂલમાં પણ ના કરવું આ કામ, દેવી લક્ષ્મી થઇ જશે નારાજ, આખું જીવન વિતાવવું પડશે ગરીબીમાં.. જુઓ

Do not do this work on Akshaya Tritiya : વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અખાત્રીજને ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે અને આ દિવસે અક્ષય તૃતીયા…

ભીની આંખોએ આપવામાં આવી સંગીત સિવાનને વિદાય, પંચતત્વોમાં વિલન થયા પ્રખ્યાત ડાયરેક્ટર, અનુપમ ખેરથી લઈને રિતેશ દેશમુખ સુધીના કલાકારો રહ્યા હાજર

અનુપમ ખેરથી લઈને રિતેશ દેશમુખ સુધી આ સિતારાઓ સંગીત સિવાનના અંતિમ સંસ્કારમાં થયા સામેલ, આપી અંતિમ વિદાય Sangeeth Sivan Last Rites : પ્રખ્યાત દિગ્દર્શક સંગીત સિવાનનું બુધવારે 8 મેના રોજ…

સાવરકુંડલા : વહુએ માતા સાથે મળી સાસુની નિર્દયતાપૂર્વક કરી હત્યા, ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી કાપ્યુ ગળુ

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં અમરેલીના સાવરકુંડલાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. હજુ તો માત્ર…

આજે પંચ મહાયોગમાં અક્ષય તૃતીયા, સોનાની જેમ ચમકશે આ 3 રાશિના જાતકોની કિસ્મત

અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની તીજ તિથિના દિવસે ઉજવવામાં આવે છે. કેટલાક લોકો તેને અખાતીજ પણ કહે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ એટલો શુભ માનવામાં આવે છે…

અખાત્રીજના દિવસે તિજોરીમાં રાખો આ વસ્તુઓ, આખુ વર્ષ વરસશે માં લક્ષ્મીની કૃપા, નહિ થાય ધનની કમી

આજે અક્ષય તૃતીયા છે, આ દિવસે સાંજના સમયે કરવામાં આવેલા ઉપાયોથી ક્યારેય પણ ધનની કમી થતી નથી. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે….