મંગેતર સાથે રંગરેલિયા મનાવવા યુવતિને પડ્યું ભારે, અચાનક યુવતી હોસ્પિટલ ભેગી થઇ અને ત્યાં મરી ગઈ

સગાઇ પછી મંગેતર સાથે યુવતિ સુખ માણતી હતી અને અચાનક યુવતીનું થયું મૃત્યુ- કારણ જાણીને હચમચી જશો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. અહીં સગાઇ બાદ યુુવતિને તેના મંગેતર સાથે સંબંધ બનાવવો એટલો ભારે પડી ગયો કે તેનો જીવ જતો રહ્યો. આ દરમિયાન યુવતિને વધારે બ્લીડિંગ થઇ ગયુ હતુ, જેને કારણે તેની મોત  થઇ ગઇ. જો કે, મર્યા પહેલા યુવતિએ તેના મંગેતર વિરૂદ્ધ કોઇ નિવેદન આપ્યુ નથી. કારણ કે તેની મોત થઇ ચૂકી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ માટે મંગેતરને પોલિસ હિરાસતમાં લેવામાં આવ્યો છે. પોલિસે જણાવ્યુ કે, રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે સારવાર દરમિયાન એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દમ તોડી દીધો. હોસ્પિટલની સૂચના પર પહોંચેલી પોલિસે FIR દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલિસની શરૂઆતી તપાસમાં ખબર પડી છે કે 28 વર્ષિય  યુવતિ મંડીદીપની રહેવાસી હતી. પોલિસ અનુસાર કેટલાક સમય પહેલા જ યુવતિની સગાઇ થઇ હતી.

પ્રતિકાત્મક તસવીર

તેમજ કેટલાક મહિના બાદ તેેના લગ્ન પણ થવાના હતા. 5 સપ્ટેમ્બરના રોજ યુવતિ તેના મંગેતરને મળવા ભોપાલ આવી હતી. મંગેતર હોટલમાં કામ કરે છે. તે સાંજે બંનેએ પોતાની મરજીથી સંબંધ બનાવ્યા હતા, પરંતુ તે દરમિયાન યુવતિને બ્લીડિંગ શરૂ થઇ ગયુ હતુ. યુવતિએ ઘણીવાર સુધી બ્લીડિંગ રોકાવવાની રાહ જોઇ પરંતુ તે ન રોકાયુ. તે બાદ તેનો મંગેતર હોસ્પિટલ લઇને ગયો હતો.

ડોક્ટરોના ઘણા પ્રયાસો બાદ પણ તેનું બ્લીડિંગ રોકાયુ નહિ. તેને કારણે તેની મોત થઇ ગઇ. યુવતિએ મોત પહેલા મંગેતર વિરૂદ્ધ કોઇ નિવેદન આપ્યુ નથી. હાલ તો આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. મામલો ગંભીર છે. આ માટે પોલિસની એક ટીમ બધી રીતે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ જ મોતના વાસ્તવિક કારણોની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સગાઇ બાદ યુવતિ તેના મંગેતરને મળવા માટે ભોપાલ પહોંચી હતી અને તે બાદ બંનેએ પરસ્પર સંમત્તિ સાથે સંબંધ બાંધ્યો હતો. સંબંધ બાંધવા દરમિયાન યુવતિને બ્લીડિંગ શરૂ થઇ ગયુ હતુ અને આ દરમિયાન તેની તબિયત ઘણી બગડી ગઇ હતી. તેને જોઇ યુવકે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેની તબિયત વધારે ખરાબ થવાને કારણે તેનો જીવ જતો રહેશે.

યુવતિની સગાઇ મંડીદિપમાં રહેનાર યુવક સાથે થઇ હતી અને તે બંનેના જલ્દી જ લગ્ન પણ થવાના હતા. યુવતિની મોત બાદ પોલિસે યુવકને કસ્ટડીમાં લીધો હતો. પોલિસે આ મામલેે તપાસ શરૂ કરી હતી અને યુવતિની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તેની લાશને પરિવારને સોંપવામાં આવી હતી.

પોલિસે યુવકને હિરાસતમાં લીધા બાદ પૂછપરછ કરી હતી. તેણે જણાવ્યુ હતુ કે તે બંનેના જલ્દી જ લગ્ન થવાના હતા. એડિશનલ એસપી અનુસાર અત્યાર સુધીની તપાસમાં એવું કંઇ પણ સંદિગ્ધ હાથ લાગ્યુ નથી. બંને બાલિગ છે અને યુવતિએ પણ મોત પહેલા મંગેતર પર કોઇ આરોપ લગાવ્યો નથી અને તેના વિરૂદ્ધ નિવેદન પણ આપ્યુ ન હતુ.

Shah Jina