Related Articles
સોનાના દાગીનાને ગીરવે મૂકીને ગરીબોને ભોજન કરાવી રહ્યો છે બરોડાનો કિન્નર સમુદાય, કોણ કોણ સલામ કરશે?
લોકડાઉનને કારણે દેશભરના ટ્રાંસજેન્ડર સમુદાયો કોઈ પણ પ્રકારની કમાણી કરી શકતા નથી, ત્યારે બરોડામાં કિન્નર સમુદાય મુશ્કેલીની આ ઘડીમાં સામે આવીને આખા શહેરમાં જરૂરિયાતમંદોને પ્રથમ ભોજન પહોંચાડ્યું અને હવે રાશન પહોંચાડવાનું કામ કરે છે. એક દિવસ કિન્નર નૂરી કંવરને ઘરમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો. જ્યારે ત્યાં જઈને પૂછ્યું તો ખબર પડી કે એક માતા તેના More..
રામાયણનો આ સૌથી કરૂણ સીન ‘સીતાજી’નો રોલ ભજવનાર અભિનેત્રીને સૌથી વધારે પસંદ છે! જાણો –
ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહેલી અને હવે લગભગ પૂરી થવા આવેલી ‘રામાયણ’ સીરિયલની લોકપ્રિયતાનું કારણ દરેક પાત્રનો જડબેસલાક અભિનય કરનાર કલાકારો છે. રિ-ટેલિકાસ્ટ થઈ રહેલ આ ધારાવાહિક અનેક રેકોર્ડ બનાવી ચૂકી છે. હમણા જ આ સીરિયલે એક દિવસમાં સૌથી વધુ દર્શકસંખ્યા મેળવવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે. View this post on Instagram A More..
“ભારતમાંથી દુનિયાભરમાં ફેલાઈ કોરોના વાયરસની મહામારી” ચીની વૈજ્ઞાનિકનો મોટો દાવો, લાગે છે ચીન હવે તેની ઔકાત ભૂલી ગયું
નફ્ફટ ચીને ભારતની બદનામી કરી, આખી દુનિયાને કહી આ વાત કોરોના વાયરસ સામે આજે આખી દુનિયા લડી રહી છે અને વાયરસ ફેલાવવાની સાથે જ એ વાત પણ સામે આવી હતી કે ચીનના વુહાન શહેરમાંથી જ આ વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે. ત્યારે એક ચીની વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છે કે કોરોના વાયરસ દુનિયાભરમાં ભારતમાંથી ફેલાયો છે. ચીની More..