ખબર2 Min Read on7:44 pm June 12, 2025 અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં મોટી ખામી હતી ? આ ભાઈએ એવા એવા ખુલાસા કર્યા કે હોંશ ઉડી જશે ‘AC નથી ચાલતું અને ટચ સ્ક્રીન પણ નહિ’ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં ખામી હતી ? જુઓ વાયરલ VIDEO અમદાવાદ, ગુજરાતમાં ભયંકર વિમાન…
ખબર1 Min Read on5:23 pm June 12, 2025 અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનો છેલ્લો ફોટો? જુઓ નીચે ગુજરાતના અમદાવાદમાં આજે બપોરના સમયે બનેલી એર ઈન્ડિયાની ભયંકર વિમાન દુર્ઘટનાએ આખા ગુજરાત સહિત દેશને મોટા આઘાતમાં મૂકી દીધું છે. અમદાવાદથી લંડન…
ખબર1 Min Read on12:40 pm June 12, 2025 ઉત્તરાખંડમાં સર્જાયો ગંભીર અકસ્માત: ચારધામ યાત્રા ઉપર ગયેલ ગુજરાતી યાત્રીઓની બસ પલટી, કેદારનાથ જતાં બની દુર્ઘટના, 18 ઘાયલ, 3ની હાલત નાજુક ઉત્તરાખંડના ટિહરી-ઘંસાલી રોડ પર ચાર ધામ યાત્રા ઉપર નીકળેલા ગુજરાતના 33-35 મુસાફરો ભરેલી બસ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ટિપરી…
on9:21 am June 12, 2025 ઉદયપુરમાં ઇવેન્ટની આડમાં ચાલી રહ્યુ હતુ ગંદુ કામ, 14 યુવતિઓ સહિત 29ની ધરપકડ- મોટા ભાગના પુરુષો ગુજરાતના… ઉદયપુરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. શહેરની બહારના ભાગમાં અમ્બેરીમાં સ્થિત પ્રતિષ્ઠિત સ્વર્ણગઢ રિસોર્ટમાં…
ખબર2 Min Read on8:31 am June 12, 2025 8 વર્ષ મોટી પરણિત અને બે બાળકોની માતા સાથે અફેર…સંબંધ ખત્મ કરવાનું કહ્યુ તો 17 વાર ચાકૂ ઘોંપ્યુ… જો મારી સાથે નથી રહી શકતી…પતિને દગો, અવૈદ્ય સંબંધ, 8 વર્ષ નાનો પ્રેમી કેમ બન્યો કાતિલ ? બે બાળકોની માતા, બોયફ્રેન્ડથી મન ભરાઇ ગયુ…
ખબર2 Min Read on7:51 am June 12, 2025 નર્મદા “બા”ની અંતિમ વિદાય: કથાકાર મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન, 75 વર્ષની વયે પકડી અનંતની વાટ, તલગાજરડા શોકની લાગણી ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ભાવનગર…
ખબર2 Min Read on3:52 pm June 11, 2025 સવાર સવારમાં મોટી દુર્ઘટના ! ટ્રક અને ગાડી વચ્ચે જોરદાર ટક્કરથી લગ્નના થોડા કલાક બાદ દુલ્હા-દુલ્હનું મોત, એકસાથે 5 લોકોને કાળ ભરખી ગયો… જયપુરમાં ટ્રક-જીપની ભિડંત, દુલ્હન સહિત 5ના મોત…દુલ્હા સાથે 8 લોકો ઘાયલ, MP થી પરત ફરી રહેલ જાનૈયાઓની લાશ ફસાઇ રાજસ્થાનના જયપુર ગ્રામીણ…
ખબર વાયરલ2 Min Read on2:57 pm June 10, 2025 કોને ખબર હતી આ ખુશીઓ ગમમાં ફેરવાઇ જશે, રાજા રઘુવંશી ખૂબ જ ખુશ હતો, સોનમ સાથે લગ્ન પહેલાનો આ વીડીયો જોઈ ખરેખર આંખો નમ થઈ જશે મેઘાલયમાં હનીમૂન મનાવવા ગયેલા ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યાકાંડમાં એકબાદ એક ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં હત્યા કેસમાં ત્રણ…