ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચૈત્ર નવરાત્રિની ભવ્ય ઉજવણી, કિંજલ દવે, ગીતા રબારી અને જીગદાર ગઢવી સહિત લોકપ્રિય કલાકારો મચાવશે ધૂમ, જાણો વિગત

સુરતવાસીઓના 29 માર્ચથી 7 એપ્રિલ સુધી લહેરી લાલા…ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં ભવ્ય ચૈત્ર નવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. સુરસંપદા નવરાત્રિ 2025 ! કોસમાડા રીંગરોડ પર 29 માર્ચથી 7 એપ્રિલ…

કિંજલ દવે સાથે સુરતીઓ ઘૂમ્યા ગરબે, પહેલીવાર ટ્રાન્સપરન્ટ ફુલ્લી એસી ડોમમાં થઇ છે ગરબાનું આયોજન

ગુજરાતીઓનો સૌથી મનગમતો પર્વ એટલે નવરાત્રિ…આ લોકપર્વની દરેક રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રિમાં લગભગ દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન થતુ હોય છે. ગુજરાતના ઘણા શહેરોમાં નવરાત્રિનું મોટાપાયે આયોજન થતુ હોય…

શું તમે પણ કરો છો માં દુર્ગાની આરાધનામાં આ ભૂલો ? જાણો નવરાત્રિ વ્રતના મહત્વપૂર્ણ નિયમો

  નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને ઘણા લોકો નવ દિવસ સુધી વ્રત રાખવાની તૈયારી કરી રહ્યા છે. આ નવ દિવસનો મહોત્સવ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે…

કચ્છી કોયલ ગીતાબેન રબારીએ સુરતીલાલાઓને મન મૂકીને ઝુમાવ્યા, ગરબા મેદાન ઉપર મોટી સંખ્યામાં ઝૂમતું જોવા મળ્યું માનવ મહેરામણ, જુઓ વીડિયો

હાલ ગુજરાતીઓ નવરાત્રીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, ગુજરાતના દરેક ગામ દરેક શહેરમાં ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે, તો મોટા મોટા શહેરોમાં પણ મોટા મોટા પાર્ટીપ્લોટની અંદર ગરબાના આયોજનો જોવા…

error: Unable To Copy Protected Content!