મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટના હતા પ્રમુખ
રાજસ્થાન તરફથી એક ખરાબ સમાચાર બહાર આવ્યા છે. ઉદાપુરના ભૂતપૂર્વ શાહી પરિવારના વંશજ અરવિંદસિંહ મેવાડનું નિધન થયું. 80 વર્ષના અરવિંદ લાંબા સમયથી…