લૈંડસ્લાઇડથી તબાહ થયુ વાયનાડ, અત્યાર સુધી 300થી પણ વધારે મોત…લાશો મળવાનું ચોથા દિવસે પણ જારી- જુઓ તસવીરો
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ આજે ચોથા દિવસે પણ કાટમાળમાંથી મૃતદેહો નીકળવાનું ચાલુ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં…