અચ્છા તો આ ઉંમરે ભલભલી મહિલાઓ પોતાના પ્યારા પતિને દગો આપે છે, ચોંકાવનારી વાત આવી સામે

આજના સમયમાં કોઈપણ વ્યક્તિનો વિશ્વાસ કરવો બહુ જ મોટી વાત છે કારણ કે મોટાભાગના લોકો વિશ્વાસ તોડવામાં માને છે. વાત કરીએ પતિ પત્નીના સંબંધોની તો આ સંબંધોમાં પણ હવે વિશ્વાસનું સ્તર ઉતરી રહ્યું છે. આજના સમયમાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધ્યું છે. તો સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ પતિ પત્નીને એકબીજાને દગો આપવાના અને વિશ્વાસઘાત કરવાના પણ ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે.

આ વાતો માત્ર કાલ્પનિક નથી પરંતુ હકીકત છે. મેરિટલ એન્ડ ફેમેલી થેરેપી દ્વારા વર્ષ 2012માં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સામે  જ્યાં 22 ટકા પરણેલા પુરુષો પોતાની પત્નીને દગો આપે છે તો 14 ટકા સ્ત્રીઓ પણ એવી હોય છે જે પુરુષ રહેલા પતિઓને દગો આપે છે.

આ સર્વેની અંદર એ પણ સામે આવ્યું કે પુરુષ માટે દગો આપવાની સૌથી મહત્વની બાબત સુખ હતી તો મહિલાઓ માટે ભાવનાત્મકતા. મહિલાઓને જયારે ઈમોશનલ સપોર્ટ નથી મળતો ત્યારે તે પોતાના પાર્ટનરને દગો આપી અને બીજા કોઈ સાથે જોડાય છે. આ ઉપરાંત પણ કેટલીક એવી બાબતો છે જેના કારણે મહિલાઓ પોતાના પતિને દગો આપતી હોય છે. તો ચાલો જોઈએ એવી કેટલીક બાબતોને.

1. જયારે મહિલાઓને પોતાના પતિ અને પ્રેમી પાસેથી એ પોતાનાપણું અને સાથ નથી મળતો ત્યારે તે કોઈ ત્રીજા વ્યક્તિની આશા રાખે છે. તેના મનમાં કોઈ બીજા વ્યક્તિ વિશેના વિચાર આવે છે. અને આજ વિચાર તેને દગો આપવા માટે પ્રેરિત કરે છે.

2. ઘણીવાર મહિલાઓ બદલો લેવા માટે પણ પોતાના પાર્ટનરને દગો આપતી હોય છે. જો ક્યારેક તેમને પોતાના પતિ અથવા પાર્ટનર પાસેથી દગો મળ્યો હોય છે તો તે પણ તેનો બદલો લેવા માટે આમ કરે છે.

3. ઘણીવાર સંબંધોમાં પણ સંતુષ્ટિ ના મળવાના કારણે પણ મહિલાઓ પોતાના પતિને દગો આપવાનું વિચારતી હોય છે.

4. ઘણીવાર મહિલાઓને તેમના બનાવટને લઈને પુરુષ પાર્ટનર પાસેથી સાંભળવું પડે છે. જેમ કે તારું ફિગર પેલીના જેવું નથી.  તારો રંગ દબાયેલો છે અને બીજું પણ ઘણું બધું. આ વાતો મહિલાઓને પસંદ નથી આવતી અને તે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પુરુષોની તરફ વળવા લાગે છે.

5. જયારે મહિલા કોઈ પુરુષ ઉપર નિર્ભર હોય છે ત્યારે તેને પોતાના પાર્ટનર સાથે રહેવા મજબુર બની જાય છે. પરંતુ મોટાભાગે જે મહિલાઓ આત્મનિર્ભર હોય છે તે પોતાના સ્વાભિમાનને સૌથી ઉપર રાખે છે. જયારે પણ તેમને પોતાના સ્વાભિમાન ઉપર ખતરો લાગવા લાગે છે ત્યારે તે પોતાના પાર્ટનરને છોડવામાં સમય નથી લગાવતી.

6. ક્યારેક મહિલાઓ એટલા માટે પણ પોતાના પાર્ટનરને છોડીને આગળ વધે છે કારણ તેને એ વ્યક્તિ પાસે કંટાળો આવવા લાગે છે. એ પણ સાચું છે કે જીવનમાં કેટલાક નવા પ્રયોગો કરવાના ઉદ્દેશ્યથી મહિલાઓ પોતાના પતિને દગો આપે છે.

ડેટિંગ વેબસાઇટના એક રિપોર્ટ મુજબ અનુસાર,ઘણી સ્ત્રીઓ 30 વર્ષની થાય પછી પોતાના પાર્ટનર સાથે દગો કરે છે અને વધારાની વૈવાહિક બાબતો કરવાનું પસંદ કરે છે. એક્જ સ્ટડી અનુસાર સ્ત્રીઓને છેતરવાની સરેરાશ વય 36 વર્ષ છે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોટાભાગની મહિલાઓના લગ્ન 29 વર્ષમાં થાય છે. મેરેજના 29 વર્ષમાં લગ્ન અને 36 વર્ષમાં વધારાના વૈવાહિક સંબંધો વચ્ચેના અંતરમાં મહિલાઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ રહે છે અને ખુશ છે, વશીકરણ લુપ્ત થવા છતાં,બંનેનો ભાવનાત્મક જોડાણ બાકી છે.

પણ તે પછી,તેઓ તેમના જીવનમાં કંઈક નવું લાવવા લફરાં કરે છે. એ રિપોર્ટ મુજબ જીવનસાથીએ તેમના સંબંધો પર ધ્યાન ન આપ્યું હોવાના કારણે લગ્નના 6 થી 7 વર્ષ પછી આ દંપતીનું ધ્યાન આકર્ષિત થઈ શકે છે. લગ્નમાં બેવફાઈનુ શુ કારણ છે.તાજેતરમાં જ એક રિસર્ચ મુજબ 10 ટકા ડાયવોર્સ પાર્ટનરની બેવફાઈને કારણે થાય છે. આમ જોઈએ તો 30 વર્ષની ઉંમરે મહિલાઇઓ કેઝ્યુઅલ સંબંધોમાં રસ લેવાનું શરૂ કરે છે. આપણા સમાજમાં શરૂઆતથી જ મહિલાઓને પુરુષોને આધીન છે,માટે તેમણે મહિલાઓને મર્યાદામાં બાંધે છે.

Niraj Patel