Related Articles
અંબાણી પરિવાર સાથે બચ્ચન પરિવાર પણ પહોંચ્યો લાલબાગ ચા રાજાના દર્શને, જુઓ તસ્વીરો
અત્યારે આખા દેશમાં ગણેશ મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં લાલબાગના રાજાના ગણેશજી ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં દર્શન માટે દેશના ખૂણેખૂણેથી ભક્તો આવે છે ત્યારે આ ગણેશજીના ભક્ત બોલીવૂડના સિતારાઓ પણ છે અને મોટા મોટા બિઝનેસમેન પણ છે. ગણેશ ઉત્સવ દરમ્યાન બોલિવૂડ, ખેલ જગત, રાજનીતિ સાથે જોડાયેલા મોટા-મોટા દિગ્જ્જો પણ ગણેશજીના આશીર્વાદ Read More…
આ 7 રાશિઓ પર રહેશે સૂર્યદેવની શુભ દ્રષ્ટિ, નોકરી-વેપારમાં થશે ઉન્નતિ સાથે જ આવશે શુભ સમય
મનુષ્યના જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ માટે ગ્રહ-નક્ષત્રો પર આધારિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મનુષ્ય જીવનમાં ગ્રહ-નક્ષત્રોમાં આવતા બદલાવને કારણે પ્રભાવિત થાય છે. ક્યારેક-ક્યારેક જીવન ખુશીઓથી ભરપૂર હોય છે. ક્યારેક જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે. વ્યક્તિની રાશિમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ હોય છે. તે અનુસાર શુભ-અશુભ ફળ પ્રાપ્તિ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહ-નક્ષત્રોના શુભ પ્રભાવોથી ઘણી રાશિઓ Read More…
તો શું અક્ષય કુમારે તેની બહેન અને તેના બાળકો માટે ફ્લાઇટ બુક કરાવી? અક્ષય કુમારે ખોલ્યું રાઝ
બોલીવુડના ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર કોરોના વાયરસના સમયમાં પણ ચર્ચામાં રહે છે. કયારેક એક્ટર કોરોનાથી પ્રભાવિત લોકોને દાનને કારણે ચર્ચામાં આવે છે. તો કયારેક જનતાને જાગૃત કરવાને લઈને વિડીયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ એક્ટર અક્ષયકુમાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેને તેની બહેન અને તેના 2 બાળકો માટે એક ચાર્ટડ ફ્લાઇટ Read More…