ગંભીરા બ્રિજ દુર્ઘટના ! સવારે વધુ મૃતદેહ મળ્યા….મોતનો આંકડો પહોંચ્યો 15 પર, હજુ પણ 3-4 લોકો લાપતા
9 જુલાઈના વહેલી સવારે લગભગ 7:30 વાગ્યે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો અને તેને…