ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચૈત્ર નવરાત્રિની ભવ્ય ઉજવણી, કિંજલ દવે, ગીતા રબારી અને જીગદાર ગઢવી સહિત લોકપ્રિય કલાકારો મચાવશે ધૂમ, જાણો વિગત
સુરતવાસીઓના 29 માર્ચથી 7 એપ્રિલ સુધી લહેરી લાલા…ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં ભવ્ય ચૈત્ર નવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. સુરસંપદા નવરાત્રિ 2025 ! કોસમાડા રીંગરોડ પર 29 માર્ચથી 7 એપ્રિલ…