બાબા બર્ફાનીનાં દર્શન કરે એ પહેલા જ વડોદરાના યાત્રિકને આવ્યો બ્રેન સ્ટ્રોક ને થયુ મોત, માત્ર 20 પગથિયા દૂર હતા
અમરનાથ યાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના બની. વડોદરાના તરસાલીમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા યાત્રિક મહેશભાઈ ઉત્તેકર બાબા અમરનાથની ગુફાથી ફક્ત 20…