જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના અશુભ સંયોગને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કારણ કે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. આવનારું વર્ષ 2026 ઘણા શુભ યોગોની સાથે સાથે ખૂબ જ અશુભ…
વૈદિક કેલેન્ડર અનુસાર, સૂર્ય આત્મા, પિતા, સન્માન અને નેતૃત્વ ક્ષમતાનો કારક છે. રવિવાર 11 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 08:42 કલાકે સૂર્ય પોતાના નક્ષત્ર ઉત્તરાષાદ નક્ષત્રમાં સંક્રમણ કરશે. ગ્રહોના રાજા…
નવા વર્ષ 2026ના પ્રારંભે ગ્રહોની ચાલમાં વિશેષ પરિવર્તન જોવા મળશે, જેમાં મંગળ દેવ ધન રાશિમાંથી નીકળીને ૧૬ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં સૂર્ય દેવ પહેલેથી જ બિરાજમાન હશે, ત્યારબાદ…
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મોના ફળ પ્રદાતા માનવામાં આવે છે, જે હાલમાં મીન રાશિમાં બિરાજમાન હોવાથી અત્યારે મેષ, કુંભ અને મીન રાશિ પર સાડાસાતી ચાલી રહી છે. વર્ષ 2026માં…
શનિની સાડાસાતી ત્રણ તબક્કામાં હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિની સાડાસાતીનો બીજો તબક્કો સૌથી વધારે મુશ્કેલ ગણવામાં આવે છે. શનિની સાડાસાતીના પ્રભાવને કારણે વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક તકલીફ સહન…
આગામી સમયમાં એક વિશેષ અને મહત્વપૂર્ણ ગ્રહ સંયોજન બનવાનું છે, જે મકરસંક્રાંતિના શુભ દિવસે સાકાર થશે. આ યોગ શનિદેવની પોતાની રાશિ મકરમાં રચાશે. ત્રણ બળવાન ગ્રહો મકર રાશિમાં એકઠા થઈને…
નવા વર્ષ 2026ની શરૂઆત પહેલા ડિસેમ્બર મહિનામાં ઘણા ગ્રહોની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. જેની અસર જાન્યુઆરી 2026માં પણ જોવા મળશે. કર્મના ફળ આપનાર શનિ 27મી જુલાઈ 2026 સુધી પ્રત્યક્ષ…