હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને વય, દુઃખ, બીમારી, વેદના, વિજ્ઞાન, ટેકનોલોજી, લોહ, ખનિજ તેલ, કામદારો, સેવકો, કારાગાર વગેરેનો કારક ગણવામાં આવે છે. શનિદેવને ન્યાયના દેવ અને ન્યાયાધીશના રૂપમાં પણ જોવામાં આવે…
આ વર્ષે 7 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે અને આ જ દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. જે કે ભારતમાં પણ દેખાશે. પિતૃ પક્ષ અને…
મંગળ ગ્રહને બધા ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળને શક્તિ, ભાઈ, ભૂમિ, બળ, હિંમત, પરાક્રમ, વીરતાનો કારક ગ્રહ કહેવાય છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું માલિકીહક્ક પ્રાપ્ત છે. તે…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને સૌથી શક્તિશાળી ગ્રહોમાંના એક ગણવામાં આવે છે, જે લગભગ 15 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આ સાથે સાથે એક અવધિ પછી નક્ષત્ર પરિવર્તન પણ કરે છે…
વૈદિક જ્યોતિષમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે આ ત્યોહાર ૨૭ ઓગસ્ટથી શરૂ થશે અને ૮ સપ્ટેમ્બર સુધી ચાલશે. તમને જણાવીએ કે આ દરમિયાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે….
ગ્રહોના રાજકુમાર બુધ બુદ્ધિ, વાણી, સંવાદ, વ્યાપારના કારક છે. કુંડળીમાં બુધ શુભ હોય તો જાતક મોટો કારોબારી બને છે. ૩૦ ઓગસ્ટને બુધ ગોચર કરીને સૂર્યની રાશિ સિંહમાં આવી રહ્યા છે….
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Weekly Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ગતિ અને તેની અસરોનું વિશેષ મહત્વ છે. ગ્રહોની ચાલ નિયમિત અંતરાલે બદલાતી રહે છે, જે વિવિધ રાશિઓ પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. આ પરિવર્તન કોઈ માટે આશીર્વાદરૂપ…