ચાણક્ય ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાંના એક હતા. આચાર્ય ચાણક્યાએ તેમની ચાણક્ય નીતિમાં માનવ સમાજના કલ્યાણથી સંબંધિત ઘણા સિદ્ધાંતો આપ્યા છે. આચાર્ય ચાણક્યના શબ્દો સુખી જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે….
ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી આખરે માતા બની ગઈ છે. તેને અને પતિ શાનવાઝ શેખે પુત્રનું સ્વાગત કર્યું છે. દેવોલીનાએ પોતે આ ખુશખબર તેના ફેન્સ સાથે શેર કરી છે. અભિનેત્રીએ એક…
20 ઓક્ટોબર 2024નો દિવસ ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે બે મુખ્ય ઘટનાઓ બનશે – કરવા ચોથનું વ્રત અને મંગળ ગ્રહનું કર્ક રાશિમાં સંક્રમણ. આ…
“હું હજુ પણ તને પ્રેમ કરું છું સીમા, પ્લીઝ પાછી આવી જા, તું કહીશ એમ જ થશે !” પાકિસ્તાની ભાભીના પતિ હૈદરે પાકિસ્તાનમાંથી જણાવી પોતાની વાત.. જુઓ Statement of Seema…