શુક્રનું મકર રાશિમાં ગોચર, બસ ગણતરીના દિવસોમાં જ આ 5 રાશિઓની થશે ઉન્નતિ, નવા વર્ષમાં એશોઆરામથી નીકળશે જીવન

આગામી 2 ડિસેમ્બર 2024ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે, જે અનેક રાશિઓ માટે ધન સમૃદ્ધિનો માર્ગ ખોલશે. આ ગોચરની અસર એક મહિના સુધી જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,…

રાહુ-શની યુતિ 2025: આ 3 રાશિઓના ભાગ્યમાં આવશે ધનલાભ અને પ્રગતિ | જ્યોતિષીય આગાહી

વર્ષ 2025માં જ્યોતિષ જગતમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. માયાવી ગ્રહ રાહુ જે વર્તમાનમાં મીન રાશિમાં બિરાજમાન છે, તેની સાથે કર્મફળદાતા શનિદેવ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે….

આવતા 24 કલાક બાદ શુક્ર બદલશે રાશિ, આ રાશિવાળાને મળશે અઢળક રૂપિયો, પ્રેમથી લઈને કેરિયર રોકેટ થશે

ભૌતિક સુખ-સમૃદ્ધિના કારક ગ્રહ શુક્ર 7 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ધન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ ગોચર છ રાશિઓ માટે વિશેષ શુભ ફળદાયી સાબિત થશે. તિરુપતિના પ્રખ્યાત જ્યોતિષી ડૉ….

ખુશખબરી: ભગવાનની કૃપાથી 31 ઓક્ટોબર પછી આ 3 રાશિના લોકો થશે માલામાલ, મોટો આર્થિક લાભ માટે તૈયાર થઇ જાઓ

મંગળ ગ્રહ, જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે, નવગ્રહોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મંગળ નિયમિત સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે, જેની અસર બારેય રાશિઓના જાતકો પર પડે છે. વળી,…

વર્ષ 2025: કઈ રાશિઓ પર વરસશે માં લક્ષ્મીની કૃપા? આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો ટોપ 5

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 2025નું વર્ષ કેટલીક રાશિઓ માટે વિશેષ રીતે અનુકૂળ રહેશે. શનિ, ગુરુ અને રાહુ-કેતુના ગોચર બદલાતા, તમામ 12 રાશિઓ પર તેની અસર જોવા મળશે. આ લેખમાં આપણે 2025માં સૌથી…

ધનતેરસ પહેલા આ 3 રાશિ વાળ પર થશે પૈસાનો વરસાદ, શનિદેવની અમી દ્રષ્ટિ બંપર લાભો થશે

સનાતન ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે, જે આ વર્ષે 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવાશે. આ પવિત્ર દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ…

દિવાળી પર શનિ દેવની કૃપાથી થશે શક્તિશાળી શશ રાજયોગ, 5 રાશિ વાળાને ખુબ માલામાલ થશે, રાજાશાહી ભોગવશે

હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી એક અત્યંત મહત્વપૂર્ણ અને આનંદદાયક તહેવાર છે. આ મંગલ અવસર માત્ર એક ઉત્સવ નથી, પરંતુ હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષનો પ્રારંભ પણ સૂચવે છે. દિવાળીની રાત્રે ધન…

ખુશખબરી: દિવાળી પછી શનિ અને શુક્રનો સંયોગ આ રાશિઓનો સમય આવશે સુવર્ણ, જે ઈચ્છો તે થશે

દિવાળીનો તહેવાર આ વર્ષે 31 ઓક્ટોબરે ઉજવાશે, જે પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે. આ મંગલ અવસર પછી, ખગોળશાસ્ત્રમાં એક રસપ્રદ ઘટના બનવા જઈ રહી છે – શનિ અને શુક્રની યુતિ….