બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોડા હંમેશા તેના વ્યક્તિગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેણે અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ વિશે પહેલી વખત ખુલીને વાત કરી છે. આવો જાણીએ કે મલાઈકાએ…
મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા માટે આજે સોમવારે ગુરુદ્વારામાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના નજીકના સભ્યો અને સગાંવહાલાં બધા એકત્રિત થયા હતા. અનિલ મહેતાની પ્રાર્થના સભામાં…
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બુધવાર, 11 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે મલાઈકાના પિતા અનિલ અરોરાએ મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં આવેલી આશા મૈનાર બિલ્ડિંગના સાતમા…