આજથી મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, જાણો કઇ રાશિના જાતકો સાથે થઇ શકે છે અમંગળ

13 જાન્યુઆરીથી મંગળ થયો માર્ગી, આ રાશિઓના જાતકો રહેશે ધનના મામલામાં લકી, તો આ રાશિઓના જાતકો સાથે થઇ શકે છે અમંગળ હિંદુ પંચાંગ અનુસાર, આજે એટલે કે 13 જાન્યુઆરી 2023ના…

વર્ષનું સૌથી મોટું રાશિ પરિવર્તન 14 જાન્યુઆરીએ, જાણો કોની કિસ્મત ચમકશે અને કોને રહેવું પડશે સતર્ક

સૂર્યદેવને બધા ગ્રહોના રાજા કહેવાય છે. સૂર્યદેવ બધા માહમાં રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યદેવ આ…

માસિક રાશિફળ: જાન્યુઆરી 2023 : વર્ષના પહેલા મહિનામાં આ 5 રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો કેવો રહેશે તમારો આ મહિનો ?

1. મેષ – અ, લ ,ઈ (Aries): વર્ષ 2023નો પહેલો મહિનો જાન્યુઆરી મેષ રાશિના લોકો માટે શુભ અને શુભફળ લઈને આવ્યો છે. આ મહિને તમે તમારી બુદ્ધિ અને વિવેકબુદ્ધિથી તમારા…

વાર્ષિક રાશિફળ 2023: મીન: આ રાશિના જાતકો માટે આ વર્ષ રહેવાનું છે કઠણાઈ ભરેલું, સ્વાસ્થ્યને લઈને આવી શકે છે કે મુશ્કેલીઓ

મીન રાશિના જાતકો માટે એપ્રિલના અંત સુધી કન્યા રાશિના સ્વામી ગુરુનું સંક્રમણ લગ્નમાં રહેવાનું છે. આ સમયે, તમારું વ્યક્તિત્વ લોકોને પ્રભાવિત કરવામાં સક્ષમ હશે, જ્યારે અભ્યાસ કરતા લોકોને ખૂબ સારા…

વાર્ષિક રાશિફળ 2023: કુંભ: આ વર્ષે વડીલોના આશીર્વાદ તમારા માટે ખુબ જ લાભદાયક રહેવાના છે, તમારા નોકરી ધંધામાં પણ થશે પ્રગતિ

કુંભ રાશિના લોકો પર શનિની વિશેષ અસર હોય છે. આ વર્ષે શનિ તમારું બારમું ઘર છોડીને લગ્ન ગૃહમાં સંક્રમણ કરશે અને તમારા શનિદેવની સાદે સતીનો મધ્ય ચરણ શરૂ થશે. ચઢાવ…

વાર્ષિક રાશિફળ 2023: મકર : આ વર્ષ જીવનમાં નવા ઉતાર ચઢાવ લઈને આવશે, તમારી મહેનત તમને વધુ આગળ લાવી શકે છે

મકર રાશિના લોકો માટે 17 જાન્યુઆરીએ કુંભ રાશિના સ્વામી શનિ તમારા બીજા ઘરમાં પ્રવેશ કરશે. શનિના આ સંક્રમણને કારણે હવે તમે સાદે સતીના અંતિમ ચરણમાં પ્રવેશ કરશો અને તમારા કાર્યમાં…

વાર્ષિક રાશિફળ 2023: ધન : આ વર્ષે તમને પરિવારનો સાથ સહકાર વધુ મળશે, મુસીબતમાં સગા સંબંધીઓ કામ લાગશે, જાણો કેવી રહેશે તમારું આ વર્ષ

આ વર્ષની શરૂઆતમાં જ શનિદેવ ધનુ રાશિના લોકો માટે ત્રીજા ભાવમાં સંક્રમણ કરીને શુભ ફળ આપવાના છે. આ રાશિના જાતકો હવે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી શનિદેવની સાદે સતીથી મુક્ત…

વાર્ષિક રાશિફળ 2023: વૃશ્ચિક : નવો ધંધો શરૂ કરી રહેલા લોકો માટે આ વર્ષ બની જશે લાભકારક, જીવનમાં થશે નવી પ્રગતિ

વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં સંક્રમણ કરીને ચોથા ભાવને પ્રભાવિત કરશે. શનિના આ સંક્રમણને ધૈયા તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે તમને થોડો માનસિક તણાવ જોવા…