પાપી ગ્રહ કેતુનું સિંહ રાશિમાં ગોચર, આ 3 રાશિના લોકો રહો સાવધાન! દોઢ વર્ષ સુધી જીવનમાં મચશે ભારે ઉથલપાથલ!

જ્યોતિષશાસ્ત્રમાં કેતુને પાપી ગ્રહ, છાયા ગ્રહ, પ્રપંચી ગ્રહ, છદ્મ ગ્રહ અને રહસ્યમય ગ્રહ કહેવામાં આવે છે, જે તેના અનિશ્ચિત અને અશુભ હોવાનો સંકેત આપે છે. તમને જણાવી દઈએ કે કેતુ…

ગ્રહોના રાજા સુર્યના નક્ષત્રમાં બુધનું ગોચર, આ 3 રાશિના ખુલશે ભાગ્યના દ્વાર, બનાવશે મહાધનવાન, થશે લાભ જ લાભ!

21 મે 2025 બુધવારની રાત્રે 10:23 વાગ્યે બુધ ગ્રહ સૂર્યના કૃતિકા નક્ષત્રમાં ગોચર કરશે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ અને સૂર્ય મિત્ર ગ્રહો છે. આવી સ્થિતિમાં કૃતિકા નક્ષત્રમાં બુધનું ગોચર કેટલીક…

આજનું રાશિફળ : 21 મે, મેષથી લઇને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ ? જાણો તમારી રાશિ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…

જૂન મહિનામાં ભૂમિપુત્ર મંગળ કરશે ગોચર, આ 5 રાશિના જાતકોની બદલાશે કિસ્મત, શુભ દિવસોની થશે શરૂઆત, થશે લાભ જ લાભ

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, વીરતા, પરાક્રમ, ભૂમિ અને લગ્નનો કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહ જાતકોને ઉર્જા આપે છે. 7 જૂન 2025 ના રોજ મંગળ ગોચર કરીને સિંહ રાશિમાં…

બહાદુરીનો કારક મંગળ કરશે ગોચર, જૂન મહિનામાં આ રાશિઓના ખુલી જશે કિસ્મતના તાળા, માન-સન્માન વધવાની સાથે બંમ્પર લાભ થવાનો યોગ

જ્યોતિષવિદ્યામાં, મંગળને હિંમત, બહાદુરી, પરાક્રમ, ભૂમિ અને લગ્નનો કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહ જાતકોને ઉર્જા આપે છે. 7 જૂન 2025 ના રોજ, મંગળ ગોચર કરીને સિંહ રાશિમાં પરિવર્તન કરશે….

શુક્રનું મેષ રાશિમાં ગોચર, 31 મેથી આ રાશિઓનો બદલાશે સમય- વેપારમાં થશે નફો

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, ભવ્યતા અને સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. શુક્ર દર મહિને પોતાની રાશિ બદલે છે. ક્યારેક શુક્ર પોતાની મિત્ર રાશિમાં ગોચર કરે છે તો ક્યારેક શત્રુ…

એક વર્ષના અંતરાલ બાદ સ્વરાશિ મિથુનમાં બુધનો પ્રવેશ, ત્રણ રાશિઓને મળશે આ ગોચરનો લાભ, બુધ આપશે પદ, પ્રતિષ્ઠા તથા ધનમાં વૃદ્ધિ

બુધ ગ્રહ પ્રત્યેક મહિને રાશિમાં પરિવર્તન કરે છે. જ્યારે બુધ ગ્રહ રાશિ બદલાવ કરે છે ત્યારે વ્યાપાર, શેર માર્કેટ, અર્થવ્યવસ્થા તથા અન્ય ક્ષેત્રો સાથે બાર રાશિઓ ઉપર પણ પ્રભાવ પડે…

શનિના અદ્ભુત મહાયોગથી આ 3 રાશિઓનો થશે અસાધારણ વિકાસ, આવતીકાલથી શરૂ થશે સમૃદ્ધિનો પ્રવાહ!

પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈપણ જન્મકુંડળીમાં બે ગ્રહો દ્વિતીય અને દ્વાદશ ભાવમાં રહે અથવા આકાશીય ચક્રમાં એકબીજાથી 30 અંશના અંતરે હોય ત્યારે દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થાય છે. આગામી 25…

error: Unable To Copy Protected Content!
Exit mobile version