પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાનું 72 વર્ષની વયે નિધન થયું છે. કેન્સર સામે લાંબી લડત બાદ દિલ્હી એઈમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી બીમાર શારદા સિંહાને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં…
ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ અને ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાનું 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં…
ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. ટાટા સમૂહે આ દુઃખદ સમાચાર આપ્યા છે. સમૂહે જણાવ્યું કે, “અત્યંત દુઃખ સાથે અમે…
મનોરંજન ઉદ્યોગમાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. હિમેશ રેશમિયાના પિતા અને પ્રખ્યાત સંગીત નિર્દેશક વિપિન રેશમિયાનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ મુંબઈની…
બોલીવુડની ટોપ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં જ ન્યુઝ આવી રહ્યા છે કે, અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ્સ મુજબ…