નવરાત્રી 2024: નવરાત્રીના પ્રથમ દિવસથી જ આ રાશિઓનું નસીબ આકાશે પહોંચશે, દેવી દુર્ગા થશે પ્રસન્ન

3 ઓક્ટોબર 2024થી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે, નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વસવાટ કરવા પધારે છે. આ દસ દિવસ દરમિયાન ભક્તો માતાજીના…

ખુશખબરી: નવરાત્રીમાં સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મત, ગુરુ વક્રી થશે એટલે છપ્પરફાડ કામની કરાવશે, ધંધો અને નોકરી જામશે

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવગુરુ તરીકે ઓળખાતા આ ગ્રહની ચાલ અને સ્થિતિ અનુસાર માનવજીવન પર વ્યાપક અસર પડે છે. વર્તમાન સમયમાં, ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે…

error: Unable To Copy Protected Content!