આગામી 2 ડિસેમ્બર 2024ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે, જે અનેક રાશિઓ માટે ધન સમૃદ્ધિનો માર્ગ ખોલશે. આ ગોચરની અસર એક મહિના સુધી જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,…
વર્ષ 2025માં જ્યોતિષ જગતમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. માયાવી ગ્રહ રાહુ જે વર્તમાનમાં મીન રાશિમાં બિરાજમાન છે, તેની સાથે કર્મફળદાતા શનિદેવ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે….
શનિદેવ, જે કળિયુગના ન્યાયાધીશ તરીકે ઓળખાય છે, તેમની ચાલનું પરિવર્તન આગામી સમયમાં કેટલીક રાશિઓ માટે વરદાન સાબિત થવાનું છે. નવ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરતા શનિદેવની અસર દરેક વ્યક્તિના…
જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને એક રહસ્યમય અને માયાવી છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. નવગ્રહોમાં સૌથી જટિલ ગણાતા કેતુની ચાલમાં આવનારું પરિવર્તન કેટલીક રાશિઓ માટે વિશેષ ચિંતાનું કારણ બની શકે છે….
જ્યોતિષશાસ્ત્ર મુજબ, શુક્રના તુલા રાશિમાં પ્રવેશથી બધી 12 રાશિઓ પર અસર જોવા મળશે. પરંતુ આ 12માંથી 5 રાશિઓ એવી છે જેમના પર શુક્રની અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાદૃષ્ટિ રહેશે. આ…
મેષ: આજે તમારા માટે નવીનતા અને સાહસનો દિવસ છે. તમારામાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર થશે, જે તમને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા પ્રેરશે. કાર્યક્ષેત્રમાં તમારા નવીન વિચારોને માન મળશે. જોકે, ઉતાવળે…