ઐશ્વર્યાએ પોતાના મોબાઇલના કવર પર લખાવ્યું હતું કંઇક આવું, Zoom કર્યું તો હોંશ ઉડી જશે

જેના માટે સલમાન ખાન દિવસ રાત તડપતો, એની પ્રેમિકાનું મોબાઈલ કવર જોઈને દંગ રહી જશો

ફિલ્મોની સાથે સાથે પોતાની સુંદરતાને લઈને અભિનેત્રી ઐશ્વર્યા રાઈ બચ્ચન હંમેશા ચર્ચામાં બની રહે છે. અભિનેત્રી હોવાની સાથે સાથે ઐશ માં નું કર્તવ્ય પણ ખુબ સારી રીતે નિભાવી રહી છે. મોટાભાગે ઐશ્વર્યા ઇવેન્ટ કે પાર્ટીમાં દીકરી આરાધ્યાને સાથે જ લઈને જાય છે.

એવામાં ઐશની એક નવી તસ્વીર સામે આવી છે જે ખુબ જ હેરાન કરી દેનારી છે. તસ્વીરમાં તે આરાધ્યાની સાથે દેખાઈ રહી છે. તસ્વીર તે સમયે લેવામાં આવી હતી જ્યારે ઐશ અને આરાધ્યા બેંગ્લોર જઈ રહ્યા હતા. ઐશને જોતા જ દરેક ફોટોગ્રાફર્સ ઐશની તસ્વીરો લેવા માટે અધીરા બની ગયા હતા. એવામાં એક એવી તસ્વીર મીડિયાના કેમેરામાં કૈદ થઇ ગઈ જેને જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા હતા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જે સમયની સાથે ખતમ તો થઇ ગયા પણ તેની અસર આજ સુધી રહી છે અને ચર્ચાનો વિષય બનેલી રહે છે. આવું જ કંઈક વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય એન મનીષ કોઈરાલા વચ્ચે બનેલું છે. તે સમયે બંન્ને વચ્ચે એવી ઘટના બની કે બંને વચ્ચે ખુબ મોટો ઝઘડો થઇ ગયો અને આજે એ વાતના 24 વર્ષ થઇ ચુક્યા છે છતાં પણ એકબીજા સાથે કટ્ટર દુશ્મની અને અબોલા છે.

ઐશ્વર્યા રાય બચ્ચને લગ્ન બાદ સિલેક્ટેડ ફિલ્મો જ કરતી હતી. પરંતુ આરાધ્યાના જન્મ બાદ તે સંપૂર્ણ ધ્યાન દીકરી પર આપવા માંગે છે. તેથી તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામ કરનારી ઐશ્વર્યાએ તાલ, હમ દિલ દે ચુકે સનમ, ધુમ 2, દેવદાસ, રોબોટ અને ગુરુ જેવી દમદાર ફિલ્મો દ્વારા પોતાની ઓળખ બનાવી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઐશે ઘણી સારી ફિલ્મો નકારી હતી

જ્યારે તસ્વીરો લેવામાં આવી રહી હતી ત્યારે ઐશના મોબાઈલ ફોનનું કવર પણ કેમરામાં કૈદ થઈ ગયું હતું. આ તસ્વીરને ઝૂમ કરવા પર મોબાઈલ કવર પર કંઈક લખેલું જોવા મળી શકે છે. જ્યારે તસ્વીરને બારીકીથી જોવામાં આવી તો જાણવા મળ્યું કે મોબાઈલ કવર પર ARB લખેલું હતું. જેનો અર્થ છે ઐશ્વર્યા રાઈ બચ્ચન. જો કે બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેમણે પોતાના મોબાઈલ કવર પર કંઈકને કંઈક લખાવી રાખ્યું છે. જેમ કે કરીના કપુરે પોતાના મોબાઈલ કવર પર ‘વર્કિંગ ફ્રોમ નાઈન ટુ વાઈન’ લખાવડાવ્યું છે.

ઐશના મોબાઈલ કવર પર ARB લખવા પર લોકો કહી રહ્યા છે કે ઐશ ઇચ્છતી તો પોતાના કવર પર AAA લખાવી શકે તેમ હતી. AAA એટલે કે આરાધ્યા, ઐશ્વર્યા અને અભિષેક,પણ ઐશે પોતાનું નામ જ કવર પર લખ્યું. ખૂબસુરતી, પરફેક્શન અને અભિનયના દમ પર ઐશ્વર્યા રાય બચ્ચને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નામ કમાવ્યુ છે.

તેણે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ખૂબસુરતી અને અભિનયના દમ પર એક અલગ ઓળખ બનાવી છે. ત્યાં ઐશ્વર્યા એક ટેલેન્ટેડ અભિનેત્રી હોવાની સાથે સાથે એક પરફેક્ટ દીકરી, સમજદાર વહુ, ખૂબ જ લવિંગ પત્ની અને દીકરીની બેસ્ટ માતા પણ છે. બધા જ સંબંધમાં તે પરફેક્ટ છે. તેની પ્રશંસા તેના પરિવારમાં બધા જ કરે છે.

ઐશ્વર્યાનું નાામ સલમાન ખાન અને વિવેક ઓબરોય સાથે જોડાઇ ચૂક્યુુ છે, ત્યાં સલમાન અને વિવેક સાથે બ્રેકઅપ બાદ એશના જીવનમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ અને બંનેએ 2007માં લગ્ન કરી લીધા. બંનએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમને પ્રેમનો પરવાન 2006માં આવેલી ફિલ્મ “ઉમરાવ જાન”ની શુટિંગ દરમિયાન ચઢ્યો. આ વચ્ચે ગીત “કજરા રે” દરમિયાન તેમની વચ્ચે નજીકતા વધી.

આ ફિલ્મના શુટિંગ દરમિયાન બંંને એકબીજા સાથે વધારેમાં વધારે સમય વીતાવવા લાગ્યા, તે બાદ “ગુુરુ”ના પ્રીમિયર માટે તેઓ બંને ટોરંટોમાં હતા. પછી અભિષેક અભિનેત્રીને ઘરની બાલકનીમાં લઇ ગયા અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ઐશ્વર્યાએ પણ હા કરી દીધી અને બંનેએ 2007માં  લગ્ન કરી લીધા. તેઓ બંને એક દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ છે અને તેઓ હાલ ખુશહાલ જીવન વીતાવી રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચને લગ્ન બાદ સિલેક્ટેડ ફિલ્મો જ કરતી હતી. પરંતુ આરાધ્યાના જન્મ બાદ તે સંપૂર્ણ ધ્યાન દીકરી પર આપવા માંગે છે. તેથી તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામ કરનારી ઐશ્વર્યાએ તાલ, હમ દિલ દે ચુકે સનમ, ધુમ 2, દેવદાસ, રોબોટ અને ગુરુ જેવી દમદાર ફિલ્મો દ્વારા પોતાની ઓળખ બનાવી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઐશે ઘણી સારી ફિલ્મો નકારી હતી.

Krishna Patel