દેવગુરુના મહાસંયોગથી રચાશે મહા રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત, મળશે ધન, યશ અને પ્રમોશન, થઈ જશે માલામાલ

વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રમાના ધન રાશિમાં જવાથી ગુરુની દ્રષ્ટિ પડતાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમા ધનુ રાશિમાં 11 જૂનના રોજ રાતે 8.10 વાગે પ્રવેશ…

નર્મદા “બા”ની અંતિમ વિદાય: કથાકાર મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન, 75 વર્ષની વયે પકડી અનંતની વાટ, તલગાજરડા શોકની લાગણી

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા….

આજનું રાશિફળ : 12 જૂન, આ 2 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં આવશે મોટા બદલાવ – જાણો અન્ય રાશિના હાલ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…

સવાર સવારમાં મોટી દુર્ઘટના ! ટ્રક અને ગાડી વચ્ચે જોરદાર ટક્કરથી લગ્નના થોડા કલાક બાદ દુલ્હા-દુલ્હનું મોત, એકસાથે 5 લોકોને કાળ ભરખી ગયો…

જયપુરમાં ટ્રક-જીપની ભિડંત, દુલ્હન સહિત 5ના મોત…દુલ્હા સાથે 8 લોકો ઘાયલ, MP થી પરત ફરી રહેલ જાનૈયાઓની લાશ ફસાઇ રાજસ્થાનના જયપુર ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી. દૌસા-મનોહરપુર…

આજનું રાશિફળ : 11 જૂન, આ 4 રાશિના જાતકોના અટકેલા કામ થશે પૂરા, નહીં આવે કોઈ વિધ્ન, જાણો તમારી રાશિ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…

કોને ખબર હતી આ ખુશીઓ ગમમાં ફેરવાઇ જશે, રાજા રઘુવંશી ખૂબ જ ખુશ હતો, સોનમ સાથે લગ્ન પહેલાનો આ વીડીયો જોઈ ખરેખર આંખો નમ થઈ જશે

મેઘાલયમાં હનીમૂન મનાવવા ગયેલા ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યાકાંડમાં એકબાદ એક ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં હત્યા કેસમાં ત્રણ શંકાસ્પદોને પ્રદેશના આ શહેર અને તેની આજુબાજુમાંથી ધરપકડ કરી લેવામાં…

શનિદેવ ચાલશે ઊલટી ચાલ! 139 દિવસ સુધી આ રાશિના જાતકોના હાલ થશે બેહાલ, વક્રી ચાલના પ્રભાવથી પલટાશે નસીબ, થઈ શકે નુકસાન

જ્યોતિષશાસ્ત્રમાં વક્રી ગતિનો અર્થ વિપરીત ગતિ થાય છે. શનિ દેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલ બદલવાના છે. અત્યારે શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે. ટૂંક સમયમાં એટલે કે શનિ 13 જુલાઈએ…

12 વર્ષે ગુરુ બૃહસ્પતિ બનાવશે ધનલક્ષ્મી રાજયોગ, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ, મળશે બમ્પર લાભ, થઈ જશો માલામાલ

ગુરુ ગ્રહ 12 વર્ષ બાદ મિથુન રાશિમાં ઉદય કરવા જઈ રહ્યો છે. આગામી માસમાં તેના આ ઉદયથી આ રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકી જશે. ગુરુના પ્રભાવથી તેમને ધનમાં વૃદ્ધિ થશે. જ્યોતિષ…

error: Unable To Copy Protected Content!
Exit mobile version