ભારતીય સંગીતકાર ખય્યામની 92 વર્ષની વયે નિધન થયું છે. ખય્યામ લાંબા સમયથી બીમાર હતા. ખય્યામનો મુંબઈની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. સોમવારે સાંજે ખય્યામની તબિયત લથડતા ડોકટરોની મહેનત નિષ્ફ્ળ ગઈ હતી. મશહૂર સંગીતકારનું નિધન થતા ફિલ્મ જગતમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ હતી. બોલીવુડના દિગ્ગ્જ કલાકારોએ ખય્યામના નિધનના પગલે શોક વ્યક્ત કર્યો હતો.
Mahan sangeetkar Aur bahut nek dil insan Khayyam sahab aaj humare bich nahi rahe. Ye sunkar mujhe itna dukh hua hai jo main bayaa’n nahi kar sakti.Khayyam sahab ke saath sangeet ke ek yug ka anth hua hai.Main unko vinamra shraddhanjali arpan karti hun. pic.twitter.com/8d1iAM2BPd
— Lata Mangeshkar (@mangeshkarlata) August 19, 2019
ખય્યામનું પૂરું નામ મોહમ્મદ ઝહૂર ખય્યામ હાશ્મી હતી. પરંતુ ફિલ્મ જગતમાં તેને ખય્યામના નામથી જ પ્રસિદ્ધિ મળી હતી.
“Dekh lo aaj humko jee bhar ke
Koyi aata nahin hai phir mar ke”RIP: #Khayyam Saab
Legendary music composer Khayyam, best known for his music in classic films such as ‘Kabhi Kabhie’ and ‘Umrao Jaan’, passed away after prolonged illnesses at a hospital in Mumbai on Monday. pic.twitter.com/7qNH1kZ5b8
— Bollywoodirect (@Bollywoodirect) August 19, 2019
લુધિયાણાથી 17 વર્ષની ઉંમરમાં ખય્યામે તેની કરિયરની શરૂઆત 1947માં ફિલ્મ ‘ હીર રાંઝા’થી કરી હતી. આ ફિલ્મમાં તેને સંગીત આપ્યું હતું. પરંતુ તેને પ્રસિદ્ધિ તો મોહમ્મ્દ રફીના ગીત ‘અકેલે મેં વહ ધબરાતે તો હોંગે’ થી મળી હતી. ખય્યામને ‘ કભી કભી’ અને ‘ઉમરાવ જાન’ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મના ગીતોને એવરગ્રીન માનવામાં આવે છે.
We will miss you Khayyam Saheb 🙏 pic.twitter.com/uniV9P5PGm
— salim merchant (@salim_merchant) August 19, 2019
‘ વો સુબહ કભી તો આએગી’, બુઝા દીયે હૈ ખુદ અપને હાથો’, ‘ સામે ગમકી કસમ’ જેવા ગીતમાં ચાર ચાંદ લગાડી દીધા હતા.
Legendary music composer #Khayyam, passed away on Monday due to cardiac arrest.
He was known for his work in films like Kabhi Kabhi and Umrao Jaan.
Akashvani Parivar mourns the loss of the departed soul. pic.twitter.com/QU2KPnbE09— ALL INDIA RADIO (@AkashvaniAIR) August 19, 2019
ફિલ્મ ‘ શોલા અને શબનમ’એ તેને સંગીતકારના રૂપમાં પ્રસ્થાપિત્ત કર્યા હતા. ખય્યામની પત્ની જગજીત કૌર પણ સારી ગાયિકા છે. તેને પણ ખ્યાયમ સાથે ‘બાઝાર’, ‘શગુન’, ‘ ઉમરાવજાન’માં કામ કર્યું છે.
करोगे याद तो हर बात याद आएगी … #khayyam sir, your immense contribution in the world of music will be always remembered. #RIP 💐💐💐. pic.twitter.com/XILFukMqWG
— Madhur Bhandarkar (@imbhandarkar) August 19, 2019
ખય્યામને ફિલ્મ ના સારા સંગીત માટે નેશનલ એવોર્ડની સાથે-સાથે ફિલ્મફેર એવોર્ડની પણ નવાજવામાં આવ્યા હતા.
सुप्रसिद्ध संगीतकार खय्याम साहब के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने अपनी यादगार धुनों से अनगिनत गीतों को अमर बना दिया। उनके अप्रतिम योगदान के लिए फिल्म और कला जगत हमेशा उनका ऋणी रहेगा। दुख की इस घड़ी में मेरी संवेदनाएं उनके चाहने वालों के साथ हैं।
— Narendra Modi (@narendramodi) August 19, 2019
વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks