TMC MP નુસરત જહાની પ્રેગ્નેંસીની છે ચર્ચા ! પતિએ કહ્યુ- બાળક મારુ નથી, ભાજપ નેતાના પ્રેમમાં પડી ?

ભારતની સૌથી હોટ પરિણીત સંસદનું ભાજપના નેતા જોડે અફેર ચાલી રહ્યું છે? ગર્ભવતી પણ થઇ? જાણો સમગ્ર વિગત

અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાં અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરોને કારણે તો અવારનવાર સોશિયલ મીડિયા પર છવાતી રહેતી હોય છે, ત્યારે હવે ફરી એકવાર નુસરક ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તેની ચર્ચાનું કારણ તેની તસવીરો નહિ તેની પ્રેગ્નેંસી છે.

નુસરત જહાની પ્રેગ્નેંસીની ખબર સામે આવતા જ ચાહકો ચોંકી ગયા છે. ખબરો અનુસાર નુસરત ગર્ભવતી છે અને જલ્દી જ માતા બનવાની છે. જો કે, ગર્ભવતીની ખબરો પણ હજી સુધી નુસરતનું કોઇ નિવેદન સામે આવ્યુ નથી. તમને જણાવી દઇએ કે, નુસરતના લગ્ન નિખિલ સાથે વર્ષ 2019માં થયા હતા.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર નુસરત જયાં 6 મહિનાની પ્રેગ્નેટ છે, ત્યાં તેના પતિ નિખિલ જૈનનું આ પ્રેગ્નેંસી પર મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમનું કહેવુ છે કે, બંનેના લગ્ન તૂટવાની કગાર પર છે. નુસરતે છેલ્લા વર્ષે ડિસેમ્બર 2020થી તેમનું ઘર છોડી દીધુ હતુ અને તે તેના માતા-પિતા સાથે બાલીગંજ વાળા ઘર પર રહે છે. ત્યારથી તે બંને એકવાર પણ મળ્યા નથી. એવામાં તેમનું બેબી કઇ રીતે થઇ શકે છે ?

રીપોર્ટ અનુસાર,નુસરત જહાંની બંગાળ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર રહેલા યશ દાસગુપ્તા સાથે રિલેશનની ખબરો છે. તે બંને એક ફિલ્મના શુટિંગ દરમિયાન મળ્યા હતા. બંને ઘણીવાર સાથે જોવા પણ મળ્યા છે. બંને કેટલાક સમય પહેલા સાથે જયપુર અને અજમેર શરીફ ગયા હતા. બંનેની એકબીજાના ઘરે ઘણી અવર-જવર પણ છે. નુસરતના માતા-પિતા સાથે પણ યશના સારા સંબંધ છે. ત્યારે ખબર અનુસાર નિખિલ સાથે તે જલ્દી જ તલાક લઇ શકે છે.

આ વચ્ચે બાંગ્લાદેશી લેખિકાા તસ્લીમા  નસરીને નુસરતના કથિત ગર્ભવતી હોવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યુ, નુસરતની ખબર ઘણી જોઇ, તે ગર્ભવતી છે. તે છત્તાં તેના પતિ નિખિલને આ વિશે કંઇ ખબર નથી. તેમણે કહ્યુ, બંનેને છ મહિના માટે અલગ કરી દેવામાં આવ્યા છે પરંતુ અભિનેત્રીને યશ સાથે પ્રેમ છે લોકો તેના બાળકના પિતા યશને માની રહ્યા છે. નિખિલને નહિ.

આ ખબર છે કે અફવા એ નથી ખબર જો આ હાલ રહ્યો તો નિખિલ અને નુસરતનો તલાક હોવો સારો નથી ? ચમદાગડ (ચામાચિડિયુ)ની રીતે કોઇ પણ અસ્થિર સંબંધને લટકાવવાનો કોઇ મતલબ નથી. બંને પાર્ટી આનાથી અસુવિધાજનક છે જયારે પતિથી નથી બની રહી તો તલાક લેવુ જ સારુ છે.

Shah Jina