19 માર્ચે શનિનો કુંભ રાશિમાં ઉદય, બધી 12 રાશિઓ થશે પ્રભાવિત, કોઇને થશે નુકશાન તો કોઇ પર થશે ધનનો વરસાદ

19 માર્ચ 2024ના રોજ, શનિ કુંભ રાશિમાં ઉદય થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનો ઉદય ખૂબ જ અસરકારક રહેશે. શનિના ઉદયથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. 19 માર્ચે સવારે 7:49 કલાકે…

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આ 4 રાશિના જાતકો થશે માલામાલ…ખૂબ થશે પૈસાનો વરસાદ

7 માર્ચે બુધે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે પછી હવે સૂર્ય 14 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં સૂર્ય ભગવાનનું વિશેષ સ્થાન છે, અને સૂર્યને ગ્રહોના રાજા પણ કહેવામાં…

ગ્રીન લહેંગામાં મલાઇકા અરોરાએ ઢીલું ઢીલું બ્લાઉઝ પહેર્યું, હોટ અવતાર જોઈને તમારી નજર નહિ હટે

બોલિવુડની છૈયા-છૈયા ગર્લ મલાઈકા અરોરાની ગ્લેમરસ સ્ટાઈલ અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. 50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરા પોતાની ફેશન સેન્સ અને ફિટનેસથી બધાને પોતાના દિવાના બનાવે છે….

અનંત-રાધિતાના પ્રી વેડિંગમાં સ્ટેજ પર ગીતને લઇને બાખડી પડ્યા સલમાન-શાહરૂખ, આમિરે કરાવી સુલહ…જુઓ વીડિયો

ગીતને લઇને શાહરૂખ, સલમાન વચ્ચે થયો ઝઘડો ? અનંત-રાધિતાના પ્રી વેડિંગ બેશમાં આમિરને કરાવવી પડી સુલહ બોલિવૂડના ત્રણ ખાન, એટલે કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન. ગુજરાતના જામનગરમાં…

આજનું રાશિફળ: 19 માર્ચ, આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે શુભ…જાણો તમારી રાશિ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને…

અનિલ અંબાણી માતા કોકિલાબેન અંબાણી સાથે શ્રી કષ્ટભંજન દેવના શરણમાં, સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન અને ચઢાવી ધજા

કોકિલાબેન અને અનિલ અંબાણી સાળંગપુર ધામમાં, પૂજા કરીને ધજા ચઢાવી, જુઓ તસવીરો, ધન્ય થઇ જશો અંબાણી પરિવાર ભગવાનમાં કેવી આસ્થા ધરાવે છે તેનાથી તો બધા વાકેફ જ છે, અવાર નવાર…

બોલિવુડના ખ્યાતનામ સિંગર હિમેશ રેશમિયાએ કર્યા કષ્ટભંજન દાદાના દર્શન

બૉલિવૂડ સિંગર હિમેશ રેશમિયા સાળંગપુરધામની મુલાકાતે, કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી – જુઓ તસવીરો નીચે બોલિવુડ સિંગર અને એક્ટર હિમેશ રેશમિયા હાલમાં જ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પહોચ્યા…

કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી સર્જાયો વિવાદ: કહ્યુ- ‘પાટીદારની દિકરીઓ બીજા ધર્મના યુવકો સાથે સંબંધ…’

કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન આપ્યુ છે, જેને લઇને વિરોધનો વંટોળ શરૂ થયો છે. જાહેર કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરવી કાજલ હિંદુસ્તાનીને ભારે પડી છે….