આ વાર્તાનો જો તમે પહેલો ભાગ ચુકી ગયા હોય તો ભાગ-1 ઉપર ક્લિક કરીને વાંચી શકો છો. રોહિણી માટે હવે સાસુના મહેણાં અને પતિનો ગુસ્સો રોજનું થઇ ગયું હતું. લગ્ન જીવનના જે શરૂઆતના વર્ષોમાં પ્રેમ હતો, તે હવે દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતો નહોતો. નવા-નવા લગ્ન થયા ત્યારે મોટી ભૂલો પણ માફ થઇ જતી અને Read More…
નીરવ પટેલ
“હું પારકી કે પોતાની” ભાગ-5, એક પરણિત સ્ત્રીની વેદનાઓને વાચા આપતી કહાની, આ વાર્તા ઘણી સ્ત્રીઓના જીવનમાં હકીકત સમાન છે
રોહિણી રાત્રે બારીએ બેસીને વિચારવા લાગે છે કે હવે આગળ શું કરવું ? એક તરફ હેતલ વિશે જાણીને તેને ઘણું જ દુઃખ થયું, તો બીજી તરફ તેનું જીવન પણ એજ દિશામાં આગળ વધી રહ્યું હતું. મોટા સુધી તેને બેસી અને એક નિર્ણય કર્યો કે સવારે પોતાના પપ્પાને બધું જ જણાવી દીધું. ત્યારબાદ પરિણામ જે આવે Read More…
“હું પારકી કે પોતાની” ભાગ-3, એક પરણિત સ્ત્રીની વેદનાઓને વાચા આપતી કહાની, આ વાર્તા ઘણી સ્ત્રીઓના જીવનમાં હકીકત સમાન છે
જો આ વાર્તાનો પહેલો અને બીજો ભાગ આપ વાંચવાનું ચુકી ગયા હોય તો ભાગ-1 અને ભાગ-2 ઉપર ક્લિક કરો. ઘણા દિવસો બાદ જાણે રોહિણી જેલમાંથી છૂટીને પોતાના ઘરે પરત ફરી હોય તેમ લાગી રહ્યું હતું. રોહિણીના ઘરે પણ તેના આવવાથી બધા જ ખુબ જ ખુશ થઇ ગયા, રોહિણીએ બધાને વારા-ફરથી મળી અને ઘણા સમય બાદ Read More…
“હું પારકી કે પોતાની” ભાગ-4, એક પરણિત સ્ત્રીની વેદનાઓને વાચા આપતી કહાની, આ વાર્તા ઘણી સ્ત્રીઓના જીવનમાં હકીકત સમાન છે
રોહિણીને આજે ઊંઘ ના આવી પરંતુ તેના મનમાં એક વિચાર જરૂર આવ્યો, આ બે દિવસમાં તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી, કેવી રીતે મળશે તેની કોઈ જ ખબર નહોતી, આગળ શું થશે તેની પણ તેને જાણ નહોતી, પરંતુ તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી.બીજા દિવસે સવારે જ ચા નાસ્તો કરી અને Read More…
ચોટીલાના ગબ્બર ઉપર બિરાજમાન ચામુંડા માતાજીનું નામ લેવા માત્રથી જ કષ્ટો થાય છે દૂર, બોલો જય ચામુંડા મા
શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના પાવન ધામ એવા ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર વિશેનો રોચક ઇતિહાસ વાંચો ગુજરાતના એક પવિત્ર તીર્થધામમાં ગણાતું મંદિર એટલે ચોટીલાના ચામુંડા માતાજીનું મંદિર. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે, ઘણા લોકો માતાજીના દર્શને પગપાળા અને ઘણા ભક્તો દંડવત પ્રણામ કરતા કરતા પણ માતાજીના દર્શેને આવે છે, Read More…
ઘડપણનો સાચો સહારો તમે કોને સમજો છો? દીકરાને કે વહુને? આ લેખ વાંચીને જવાબ જરૂર આપજો
આપણા સમાજમાં મોટાભાગે દીકરાને કુળદીપક માનવામાં આવે છે, એવું કહેવાય છે કે દીકરો ઘડપણમાં માતાપિતાની લાકડી બનતો હોય છે, પરંતુ આજે સમાજમાં આપણ જોઈએ છે કે દીકરા કરતા પણ દીકરી માતા-પિતાની સેવા ચાકરી વધારે કરે છે, ઘણા દીકરાઓ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવે છે, ત્યારે પણ એક દીકરા કરતા તો વહુનો પણ વાંક વધારે Read More…
એક પરણિત સ્ત્રીના જીવનમાં આવતા ઉતાર-ચઢાવની હૃદયસ્પર્શી કહાની “હું પારકી કે પોતાની?” ભાગ-1
“રોહિણી કેટલીવાર છે ? મારે ઓફીસ જવાનું મોડું થાય છે, કેટલીવાર તને કહ્યું કે મારું ટિફિન તારે રેડી રાખવાનું ? તારી લીધે રોજ મારે મોડું થાય છે અને પછી મારા બોસની મારે ગાળો સાંભળવાની !” તુષાર ગુસ્સામાં દરવાજા પાસે ગુસ્સે ભરાયેલા સ્વરમાં બુમો પાડી રહ્યો હતો. રોહિણી ફટાફટ ટિફિન પેક કરી રાજધાનીની ઝડપે દોડતી તુષાર પાસે Read More…
શા કારણે પરણિત પુરુષો પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે? દરેક સ્ત્રીએ આ કારણો જાણવા જોઈએ
શા માટે પરણેલા મર્દ તેની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને ઘૂરીને જુએ છે? ખુલ્યું રાઝ જમાનો જેમ જેમ આધુનિક બનતો ગયો તેમ તેમ વિશ્વાસનું સ્તર પણ ઘટવા લાગ્યું છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાએ જેટલી સુવિધાઓ આપી છે એટલી જ એની દુવિધાઓ પણ જોવા મળે છે. આજે વ્યક્તિ એકલું હોવા છતાં પણ એકલું નથી. Read More…