ખબર લેખકની કલમે

સ્વર્ગમાં થયો કિશન ભરવાડ સાથે ગ્રીષ્મા વેકરિયાનો ભેટો (એક કલ્પના સભર સંવાદ) વાંચતા વાંચતા રડી જશો

ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકાના માલધારી યુવક કિશન ભરવાડની હત્યા થઇ અને તેની હત્યાને એક મહિના જેટલો પણ સમય નહોતો વીત્યો ત્યાં સુરતની અંદર ગ્રીષ્મા વેકરીયા નામની એક 21 વર્ષીય યુવતીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી, આ બંને હત્યા બાદ લોકોમાં પણ ઘણો રોષ જોવા મળ્યો, ત્યારે હવે સ્વર્ગની અંદર સીધાવેલાં કિશન ભરવાડ સાથે More..

લેખકની કલમે

ગ્રીષ્માનો સ્વર્ગમાંથી લખાયેલો અંતિમ પાત્ર વાંચીને તમારી આંખોમાં પણ ઝળઝળિયાં આવી જશે, દરેક દીકરી અને તેના માતા પિતાએ વંચાવ જેવી વાત

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર એક ખુબ જ દુઃખદ ઘટના ઘટી. એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને ઘણી ખબરો મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ત્યારે હાલ મૃતક ગ્રીષ્માનો સ્વર્ગમાંથી એક છેલ્લો પત્ર સામે આવ્યો More..

ધાર્મિક-દુનિયા લેખકની કલમે

દિલથી અને આસ્થાથી માગણી કરેલ દરેક વસ્તુ પૂર્ણ થઇ જાય છે. આસ્થાના પ્રતીક એટલે સ્વામિનારાયણ મંદિર – વાંચો ઈતિહાસ ક્લિક કરીને

કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી આપણને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કર્યા હોય તેવું લાગે છે. અત્યારે મૂર્તિમાં પણ ભગવાનનો રદય ધબકતું હોય તેવુ દેખાય છે. મૂર્તિનું સૌંદર્ય જોઇને કોઇ માણસ ત્યાંથી ખસવાનું પસંદ નથી કરતો. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ખૂબ જ અપરંપાર છે. અહીં નોમ પૂનમ અને અગિયારસનો ખૂબ જ મહિમા છે. More..