સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે નથી રમી એક પણ મેચ તો પણ મુંબઈ ઇન્ડિયન્સે ‘લાડલા’ પર વરસાવી નોટ, ચાહકો બોલ્યા- નેપોટિઝ્મ ચાલુ છે

વર્લ્ડ ક્રિકેટરના મહાન બેટ્સમેનમાં શુમાર રહેલા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની કિસ્મત ખુલી ગઈ છે. અર્જુન તેંડુલકરને ipl 2022ના મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. અર્જુન તેંડુલકરને મુંબઈ…

આ ખેલાડીને લોકડાઉનમાં ઘરમાં ખાવાના પણ હતા ફાંફા, આજે IPLમાં કરોડોમાં વેચાયો

બેંગ્લોરમાં યોજાયેલ આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો. જેમા ઘણા ખેલાડીઓ રાતો રાત કરોડપતિ બની ગયા. તો ઘણા એવા પણ ખેલાડીઓ છે જે મોટા નામ હોવા છતા કોઈએ ન…

જાણો કોણ હતા સંત વેલેન્ટાઈન અને 14 ફેબ્રુઆરીને કેમ મનાવવામાં આવે છે Valentine Day

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન દિવસ. આજે સમગ્ર વિશ્વમાં પ્રેમમાં પ્રતિક તરીકે વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લવ બર્ડ એક બીજા સાથે સમય વિતાવે છે આ…

ગુજરાતનો ચેતન સાકરીયા તેની IPLની બીજી સીઝનમાં પણ કરોડોમાં વેચાયો, ખુબ જ સંઘર્ષ ભરેલું રહ્યું 2021નું વર્ષ, પિતા અને ભાઈને પણ ગુમાવ્યા

છેલ્લા બે દિવસથી આખા દેશની નજર IPLના ઓક્શન પર હતી, જેમાં ઘણા ખેલાડીઓ કરોડો રૂપિયામાં ખરીદાયા તો ઘણા ખ્યાતનામ ખેલાડીઓ પણ અનસોલ્ડ રહ્યા. પરંતુ આઈપીએલ યુવા ખેલાડીઓ માટે એક પ્લેટફોર્મ…

શિવમ દુબેને મળી એક સાથે બે ખુશ ખબરી, પહેલા બન્યા પિતા અને ત્યારબાદ ચેન્નઈ સુપરકિંગ્સે કરોડોમાં ખરીદ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉંડર શિવમ દુબે માટે 13 ફેબ્રુઆરીનો દિવસ ખુબ જ ખાસ છે. પહેલા તે પિતા બન્યા ત્યારબાદ ipl મેગા ઓક્શન 2022માં તેની પર ધનવર્ષા થઇ. શિવમની પત્ની અંજુમ…

8મું ફેલ આ વ્યક્તિએ 23 વર્ષની ઉંમરમાં ઉભી કરી દીધી કરોડો રૂપિયાની કંપની, જાણો એવું તો શું કરે છે કે CBI અને રિલાયન્સ જેવી કંપનીઓ તેની સેવાઓ લઇ રહી છે

ઘણી વાર માતા-પિતા અને પરિવારના લોકોનું એવું જ માનતા હોય છે કે જો ભણશે ત્યારે તેની જિંદગીમાં કંઈક હાસિલ કરીને બતાવશે નહિ તો આમ જ જિંદગી વીતી જશે. એક છોકરો…

યુજુવેન્દ્ર ચહલ ઉપર ચઢ્યો પુષ્પાનો નશો, વીડિયોમાં કહ્યું, “મેં ઝુકેગા નહિ” તો અલી ગોનીએ કહ્યું, “બોલ કોણ ઉઠાવશે ?”

ગત ડિસેમ્બર મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ “પુષ્પા”નો નશો આજે પણ દેશભરમાં ફેલાયેલો જોવા મળે છે. રોજ હજારો લોકો પુષ્પાના ગીતો અને ડાયલોગને કોપી કરીને તેના ઉપર વીડિયો બનાવતા હોય છે….

નિરાધાર બનેલા 4 બાળકોના આધાર બન્યા IPS ઉષા રાડા, બાળકો માટે એટલું મોટું કામ કર્યું કે ગર્વથી માથું ઉંચુ થઇ જશે

IPS ઉષા રાડાએ માતાની હત્યા પછી નિરાધાર બનેલા 4 બાળકો માટે જે કર્યું એ જાણીને સલામ ઠોકશે…ખરેખર મહાન કાર્ય કર્યું જયારે કોઇ છોકરી પત્રકારત્વ અને પોલિસ આ બે ક્ષેત્રમાંથી કોઇ…