“મોટા બા ની મનીષા વહુ” “દેશમાંથી આતાનો ફોન હતો. મોટા બા દાદરેથી પડી ગયા છે પગે ફ્રેકચર થયું છે અને મગજમાં પણ થોડું વાગ્યું છે . ડોકટર દવેના દવાખાને દાખલ કરેલ છે. માથામાં થી લોહી ખુબ જ વહી ગયું છે. ચાર બોટલ લોહી ચડાવવું પડ્યું છે. હવે આમ તો સારું છે એમ આતા કહેતા હતા.” Read More…
પ્રેરણાત્મક
“મોટા ઘરની વહુ” – “હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ??? આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ??
લેખક :- મુકેશ સોજીત્રા “હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ???આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ?? મારો વારો તો આવતા જુનમાં આવી જશે એટલે હું તો મારા લક્ષ્યને લઈને હાલતી થાવાની જ છું.. પણ તમે અહી રહી જશો એકલા?? સાલું હું તો એ ભૂલી Read More…
આ જબરદસ્ત સ્ટેટ્સ વાંચીને ગુજરાતી તરીકે તમારી છાતી ફૂલી જશે! ખમીરવંતા ગુજરાતની વાત જરૂર વાંચજો
ભલે હોય મેલો પહેરવેશ અમારો પણ મન માનસરોવરના હંસ જેવા પવિત્ર છે એ અમે ગુજરાતી! જેના દિલ પ્રેમ કરતા વધુ તો અસ્મિતા માટે ધડકે છે એ અમે ગુજરાતી! અમે જ એ ગુજરાતી છે જેણે મધદરીયેથી બાવડાના બળે અગાધ જળ તરી જનાર રામસિંહ માલમને જન્મ આપ્યો છે! હાં,અમે જ એ ગુજ્જુ છીએ જેની શાળાઓમાં આજે પણ Read More…
વીરપુરમાં જલારામ બાપાના આગ્રહથી 3 અરબીએ જમ્યા પણ પછી ખુબ શરમ આવી અને… વાંચો અદ્ભુત સ્ટોરી અને એક જલારામ બાપનો કિસ્સો
જય જલારામ 👉🏻 આજે પણ જલારામબાપા પાસે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. 👉🏻 આજે પણ એમના આશીર્વાદ આપણી સાથે જ છે. શ્રી રામભક્ત સંત જલારામ બાપાનો જન્મ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વિરપુરમાં થયો હતો. તેના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઇ હતું. જલારામબાપાની માતાજી એક ધાર્મિક Read More…