હનુમાનજીને પ્રસંન્ન કરવા માટે મંગળવારે કરો આ ઉપાય

આજે વર્ષ 2021 ના ​​ઓક્ટોબર મહિનાનો પહેલો મંગળવાર અને અશ્વિન મહિનાનો બીજો મંગળવાર છે. માન્યતા અનુસાર મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે, તેને હનુમાન જીનો દિવસ પણ કહેવામાં આવે…

કોઈ ચમત્કારથી કમ નથી ભગવાન કૃષ્ણનું આ મંદિર, નથી કોઈ ઉકેલી શક્યું રહસ્ય

ભારત સમગ્ર વિશ્વ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. ભારતમાં ઘણા રહસ્યમય મંદિરો આવેલા છે. વૈજ્ઞાનિકો પણ આ મંદિરોના રહસ્ય વિશે જાણી શક્યા નથી. ચાલો આજે અમે તમને આવા જ એક…

નવરાત્રિમાં ઘરમાં કરો ફટકડીનો ઉપયોગ, રાતોરાત તમારી બધી સમસ્યા દૂર થશે અને ધન પ્રાપ્તિના યોગ બનશે- જાણો શું કરવાનું રહેશે?

નવરાત્રી તહેવાર તો ગુજરાતીઓનો મનપસંદ તહેવાર હોય છે. આવી ગઈ છે રૂડી નોરતાની રાત. એ નવલી નવરાત કે જેની તો આખું વર્ષ દરમિયાન ગુજરાતીઓ ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય…

આ નવરાત્રિમાં આ 6 વસ્તુમાંથી એક વસ્તુ ઘરે લાવો અને તમારી બધી સમસ્યા દૂર કરો.. જુઓ ચમત્કાર

આ નવરાત્રિએ આ છ વસ્તુ લાવવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે. જો કોઈ પણ ઉપાય હોય તેને દિલથી ઉપયોગ કરવાથી તમને જરૂર ફાયદો થશે. નવરાત્રી એટલે મા દુર્ગાનો તહેવાર… માના…

માં દૂર્ગાના આ 9 સ્વરૂપની નવરાત્રિએ કરવામાં આવે છે પૂજા

શાસ્ત્રોમાં પણ છે માં દુર્ગાના આ 9 સ્વરૂપોનું વર્ણન આ વર્ષે નવરાત્રિ 7 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી 7 ઓક્ટોબરથી શરૂ થશે અને 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે….

એક મંદિર જ્યા વરસાદ થતા પહેલા જ મળી જાય છે વરસાદના સંકેત! જાણો આ ચમત્કારિક મંદિર વિશે

આપણા દેશમાં વિવિધ રહસ્યમયી અને ચમત્કારિક મંદિરો આવેલા છે. એવું જ એક મંદિર છે કે જ્યાનો ચમત્કાર જાતે જ એક આશ્ચર્ય પમાડે એવી વાત છે. આજે જે મંદિર વિશે વાત…

દિલથી અને આસ્થાથી માગણી કરેલ દરેક વસ્તુ પૂર્ણ થઇ જાય છે. આસ્થાના પ્રતીક એટલે સ્વામિનારાયણ મંદિર – વાંચો ઈતિહાસ ક્લિક કરીને

કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી આપણને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કર્યા હોય તેવું લાગે છે. અત્યારે મૂર્તિમાં પણ ભગવાનનો રદય ધબકતું હોય તેવુ દેખાય છે. મૂર્તિનું…

નિ:સંતાન દંપતીનો ખોળો ભરનાર રાંદલ માતાજીનો પ્રાચીન સંપૂર્ણ ઈતિહાસ

આપણા દેશમાં દેવીઓની મહિમા ખૂબ જ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. આવા જ એક દેવી કે એનો મહિમા ખૂબ જ ગવાય છે, જેમને સંતાન…