મા દુર્ગાનો પવિત્ર તહેવાર નવરાત્રી ચાલી રહી છે. આ તહેવારનું ખુબ જ મહત્વ હોય છે હિન્દૂ ધર્મમાં. ઘણા લોકો નવરાત્રીમાં ઉપવાસ રાખે છે અને માતાના આશીર્વાદ મેળવે છે. આ તહેવારમાં લોકો ખુબ જ મોડે સુધી માતાજીના ગરબા રમે છે પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકો ગરબા રમી શકતા નથી પણ તોય લોકમાં નવરાત્રીનો ઉત્સાહ ઓછો થયો Read More…
Navratri – Garba – History
Checkout garba history and navratri celebration in gujarat, Navaratri is a Hindu festival that spans nine nights (and ten days) and is celebrated every year in the autumn.
નવરાત્રીના 9 દિવસો સાથે 9 દેવીના રૂપોનું અલગ-અલગ છે મહત્વ, જાણો અહીં ક્લિક કરીને
આસો મહિનામાં આવનાર શરદીય નવરાત્રી આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. હિન્દૂ ધર્મમાં નવરાત્રીનું અનોખું જ મહત્વ હોય છે. આ તહેવાર દરમ્યાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ સાથે જોડાયેલી પ્રચલિત કથા દુર્ગા માતાના મહિસાસૂરનો વધ કરવાની છે. નવરાત્રી પછીના દિવસે દશેરા આવે છે. નવરાત્રીના દરેક દિવસે Read More…
માત્ર આ 3 ઉપાય નવરાત્રીની નવમી તિથિની રાત્રે કરવાથી થઇ જશો માલામાલ, જાણો શું કરવાનું
શારદીય નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે મહાનવમીની રાતને લઈને એવું કહેવામાં આવ્યું છે કે અમુક એવા મહાઉપાયો કરવાથી તમારી દરેક મનોકામના દૂર થઇ જશે. હિન્દુ ધર્મ શાસ્ત્રોના આધારે નવરાત્રીના નવમા દિવસે માં દુર્ગાની મહાશક્તિઓ વધારે જાગૃત રહે છે અને આ સમયે જે પણ પોતાની ઈચ્છા પુરી માટેના ઉપાયો કરે છે તેઓની દરેક મનોકામનાઓ માતા દુર્ગા Read More…
આ નવરાત્રીમાં નવ દિવસ કયા રંગના કપડાં પહેરશો અને કયા માતાજીની થશે આરાધના? વાંચો અને આ નવરાત્રિને બનાવો નવરંગી નવરાત્રી…
નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા. ઠેર ઠેર નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ. ગરબા આયોજકોથી લઈને ખેલૈયાઓ બધા જ નવરાત્રીની તૈયારીમાં લાગેલા છે. નવરાત્રીમાં સ્ત્રી હોય કે પુરુષ. કેડિયું અને ચણિયાચોળી પહેરી નવરાત્રીના નવ દિવસ ગરબે ઘુમવા હંમેશા ઉત્સાહિત હોય છે. અને એમાં પણ ગુજરાતની નવરાત્રી તો ભાઈ ભાઈ!!! અને આ ખેલૈયાઓ નવે Read More…
મહાલક્ષ્મીજીનું આ સ્વરૂપ તમને બનાવી શકે છે કંગાળ, આ સ્વરૂપનાં ફોટાની ન કરવી જોઈએ પૂજા!! જાણો
જો કોઈ વ્યકિતને પોતાના જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે તો તેને સખ્ત પરિશ્રમ કરવાની જરૂરત હોય છે. પરંતુ ઘણીવાર જોવા મળ્યું છે કે સખ્ત પરિશ્રમ કરવા છતા પણ વ્યકિતને ધનની પ્રાપ્તિ નથી થઈ શકતી. આ પરિસ્થિતિમાં આપ ધનનાં દેવી માતા લક્ષ્મીજીની આરાધના કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જો માતા લક્ષ્મીજીની પૂજા આરાધના Read More…
આખા વર્ષમાં 5 કલાક માટે જ ખુલ્લે છે માતાજીનું મંદિર, હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે દર્શન કરવા
ભારતમાં દરેક ધાર્મિક સ્થળની એમ રહસ્ય અને મહત્વ હોય છે. ભારતમાં આવા ધાર્મિક સ્થાનોની કમી નથી. પરંતુ આવું જ એક ધાર્મિક સ્થળ ભારતમાં આવેલું છે. નીરાઈ માતાની મંદિર બાબતે આજે તમને જણાવીશું. નીરાઈ માતાજીનું મંદિર છતીસગઢના ગરિયાબંદ જિલ્લાના મુખ્યાલયથી 12 કિલોમીટર દૂર પહાડી વિસ્તારમાં આવેલું છે.નીરાઈ માતાનું મંદિર શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ Read More…
નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે
આ વર્ષે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલનાર નવરાત્રી પર્વની શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીનો માહોલ હોય અને પવિત્રતા, ઉત્સાહને માનવ સ્વભાવથી માંડીને ભૌતિક સમૃધ્ધિ ન જોવા મળે એવું તો બને નહી! નવદુર્ગાનાં નોરતાં જનમાનસને ખુશીથી ભરી દે છે. ભક્તો આ નવ દિવસ માતાજીની આરાધના કરવામાં વ્યતીત કરે છે. વિવિધ નોરતા પ્રમાણે માતાજીને અલગ-અલગ ભોગ Read More…
કોણે લખી હતી ‘જય આદ્યાશક્તિ’ની આરતી? જાણો આરતીની કડીઓમાં રહેલાં અજાણ્યા રહસ્યો વિશે
નવરાત્રીની હરેક પાવન રાત્રીની શરૂઆત માતા અંબાની આરતી વગર તો થાય જ નહી. ગુજરાત સિવાય ભારતમાં અને દુનિયાના કોઈ પણ ખૂણે નવરાત્રીના ગરબાની શરૂઆત તો ‘જય આદ્યાશક્તિ’ની આરતીથી જ થવાની. પણ મોટાભાગના લોકોને ખબર નથી કે આ આરતી લખી છે કોણે? જો કે, આરતીની છેલ્લી પંક્તિમાં એ વ્યક્તિનું નામ આવી જ જાય છે પણ છતાં Read More…