શું 190 કરોડના બંગલાની માલકિન બની ઉર્વશી રૌતેલા ? જાણો માતાએ શું કહ્યુ

શું 190 કરોજના બંગલામાં શિફ્ટ થઇ ઉર્વશી રૌતેલા ? જાણો માતાએ શું કહ્યુ Urvashi Rautela 190 crores House: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવાર નવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના…

કેનેડામાં ભારતીયો જ ભારતીયોને લૂંટે છે, અમદાવાદના સ્ટુડન્ટએ આંખ ઉઘાડનારો કિસ્સો શેર કર્યો, જાઓ તમે પણ

કેનેડામાં આ રીતે છેતરાય છે ગુજરાતીઓ, ટોરેન્ટોમાં છેલ્લા છ મહિનાથી જોબ શોધી રહેલા એક અમદાવાદીએ કર્યો મોટો ખુલાસો આજ કાલ ઘણા લોકોને કેનેડા-અમેરિકા કોઇ બીજી કન્ટ્રીમાં જવાનું ઘેલુ લાગ્યુ છે….

આશાનું કિરણ ખજુરભાઇ ! ગઢડામાં છેલ્લા 7 વર્ષથી પથારીવશ 51 વર્ષીય મહિલાની વ્હારે આવ્યા નીતિન જાની, વીડિયો જોઇ તમારી આંખમાંથી પણ આવી જશે આંસુ

દુ:ખિયાડી મહિલાની એવી વ્યથા સાંભળી કે એક મિનિટ પણ ના રહી શક્યા ખજૂરભાઈ! વીડિયો જોઈને સલામ કરશો Khajurbhai News : ખજુરભાઇ એટલે કે નીતિન જાની જેમનું નામ સાંભળતા જ ગુજરાતીઓ…

રાજકોટની હચમચાવી નાખે એવી ઘટના ! જનેતાએ જ બે માસૂમોને ગળે ટૂંપો આપ્યો અને પછી પોતે પણ એસિડ ગટગટાવી લીધુ

હે ભગવાન, જનેતાએ જ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, હૈયું ચિરાઈ જશે આખી ઘટના વાંચીને Rajkot Woman & Kids Dead Body : ગુજરાતમાંથી હત્યા અને આત્મહત્યાના ઘણા મામલા સામે…

વધુ એક ગુજરાતીનું વિદેશમાં મોત : પરિવાર સાથે બોટિંગ કરતા પટેલ વ્યક્તિનું તળાવમાં ડૂબી જતા મોત

સ્વર્ગ જેવા અમેરિકાના પોલ્ક સિટીના તળાવમાં ડૂબી જતા ગુજરાતીનું મૃત્યુ, આ વસ્તુ કરવા ગયા ને મળ્યું મોત Gujarati Man Died : વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘટના સામે આવે…

ઓમેગા સુપરમાર્કેટના ઈલેક્ટ્રિક વાયર વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ- પપ્પા મને માફ કરજો…

રાજકોટના ઓમેગા સુપરમાર્કેટના વેપારીનો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો Rajkot News: ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, જેમાં કોઇ પ્રેમ સંબંધને કારણે તો કોઇ આર્થિક તંગીને કારણે…

MBA ચાયવાલા બાદ હવે ‘Audi ચાયવાલા’, લાખોની લક્ઝુરિયસ ચાર બંગડી વાળી ગાડીમાં લગાવે છે ચાનો સ્ટોલ

હવે ચર્ચામાં ‘Audi ચા-વાળો’: 60 લાખની ચાર બંગડી વાળી ગાડીમાં ખોલી ચાની દુકાન.. તો પણ રોડ પર લાગે છે ચાનો સ્ટોલ Mumbai’s Audi Chaiwala : તમે MBA ચાયવાલા, B.tech ચાયવાલી…

રાજકોટ : બાગેશ્વર બાબાના બાઉન્સર અને સ્થાનિક બાઉન્સર વચ્ચે ઢીસુમ-ઢીસુમ, બાબાના બાઉન્સરે માર્યા મુક્કા

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સુરત બાદ હવે તેમનો રાજકોટમાં આજે અને આવતીકાલે 2 દિવસનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઇને રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવી પહોંચ્યા…