મધ્ય પ્રદેશના છત્તરપુરમાં એક 63 વર્ષીય ડોક્ટર પતિની હત્યાના આરોપમાં તેની 61 વર્ષીય પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે પત્નીએ પહેલા પતિના ખાવામાં ઊંઘની ગોળીઓ ઉમેરી અને ત્યારબાદ કરંટ આપીને પતિની હત્યા કરી નાખી. મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં પદસ્થ રહેલા ડોક્ટર નીરજ પાઠકના મોતની ખબર પોલીસને જઈને તેની પત્નીએ More..
ખબર
વાહ વાહ…ગુજરાતની વ્હારે આવી વિશ્વ ઉમિયાધામની અમેરિકા ટીમ, 12 લાખ ડોલરની આ કામની વસ્તુ મોકલી
કોરોના વાયરસની આ ઘાતક મહામારી વચ્ચે ગુજરાત માટે વિદેશોમાંથી સહાય મળી રહી છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યની સ્થિતિ ખુબ જ કપરી છે. આ સ્થિતિમાં ઘણી જગ્યાએથી બેડની અછત, ઓક્સિજનની અછત જેેવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે અને લોકોને આ બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોરોનાની સ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમ વહારે More..
કુદરની ક્રૂરતા તો જુઓ, રાજુલાના એક જ પરિવારના ચાર સભ્યોને પાંચ જ દિવસમાં ભરખી ગયો કોરોના
કોરોનાથી મોતના આંકડાઓ સતત વધી રહ્યા છે ઘણા પરિવારો આ કોરોનાના કારણે વેર વિખેર બની ગયા છે ત્યારે એવો જ એક કિસ્સો રાજુલામાંથી સામે આવ્યો છે, જ્યાં પાંચ જ દિવસની અંદર પરિવારના 4 સભ્યોને કોરોના ભરખી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલામાં ફુલનો વેપાર કરતાં મનસુખભાઈ પ્રફુલભાઈ પરમારને 17 દિવસ પહેલા કોરોનાનું નિદાન થયું હતું. More..
પતિના મોત ઉપર હોસ્પિટલની લાપરવાહીને લઈને ગુસ્સે ભરાઈ પત્ની, જીજાજી આવ્યા હોસ્પિટલના બચાવમાં, પત્નીએ આપ્યો ધારદાર જવાબ
બિહારના ભાગલપુરની અંદર રુચિ શર્માએ હાલમાં જ પોતાના પતિની મોત માટે હોસ્પિટલની લાપરવાહીને જવાબદાર ગણાવી. તેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજેશ્વર હોસ્પિટલ સમેત કેટલીક હોસ્પિટલની દયનિય હાલત છે અને ઓકિસજનની કમીને પોતાના પતિના મોત માટે જવાબદાર ગણાવ્યું છે. હવે આ મામલામાં મહિલાના જીજાજી અને હોસ્પિટલ પ્રસાશન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. રાજેશ્વર હોસ્પિટલના મેનેજર More..
સૌથી વધારે રસીકરણ થયું છતાં આ દેશમાં કોરોનાનો કહેર, WHO એ ફરી બધાને ટેન્શનમાં મુક્યા
કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે, ભારતમાં પણ દિવસેને દિવસે લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે, ભારતમાં આ વાયરસ સામે ર્સ્વ માટે રસીકરણ શરૂ થઇ ગયું છે, તો કેટલાક દેશ છે જેમેણે રસીકરણ પૂર્ણ કર્યા બાદ માસ્કમાંથી પણ મુક્તિ આપી દીધી છે. પરંતુ આ બધા વચ્ચે એક દેશ એવો પણ છે જેમાં More..
દુલ્હાનો રાઝ ખબર પડતા જ ભડકી ગઇ દુલ્હન, મંડપ પર પહોંચી કહ્યુ- મરી જઇશ પણ આના સાથે લગ્ન નહિ કરુ
ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં સોમવારે એક જાનને દુલ્હન વગર જ પાછુ જવું પડ્યુ. રવિવારે લગ્નની રસ્મો ધૂમધામથી નિભાવવામાં આવી. જયમાલાની રસ્મમાં દુલ્હા-દુલ્હને એકબીજાને વરમાળા પહેરાવી પરંતુ સવાર થતા જ જયારે ફેરા માટે દુલ્હન મંડપ પર પહોંચી તો ભડકી ગઇ. તેણે લગ્ન કરવા માટે ના કહી દીધી. તેણે કહ્યુ આની સાથે લગ્ન નહિ કરુ. જે બાદ More..
સુરતમાં સોશિયલ મીડિયા ઉપર સ્ટન્ટના વીડિયો બનાવવાનો શોખીન કિશોર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો, ધોરણ 8માં કરતો હતો અભ્યાસ
દુઃખદ : માં-બાપનો એકનો એક 13 વર્ષનો દીકરો મીત ગળેફાંસો ખાઈને લટકી ગયો હતો, દરેક માં-બાપ જરૂર વાંચે આ ઘટના આજકાલ સોશિયલ મીડિયા ઉપર કંઈક હટકે કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઘણા લોકો એવા એવા કર્તવ બતાવતા હોય છે જેના કારણે તેમને એમ લાગે છે કે તે ફેમસ બની જશે. ખાસ કરીને યુવાનો જીવન જોખમે More..
ગાયનુ ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરતા લોકો સાવધાન ! ડોક્ટર્સે જણાવ્યુ ખતરનાક
દેશમાં કોરોનાનુું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સૌ કોઇ ચિંતિત છે અને આવા કોરોનાના કહેરમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા કેટલાક લોકો ગૌમૂત્ર, ગોબર,જેવા અનેકથી સ્નાન કરી એન્ટીબોડીઝ વધારવાના પ્રયોગો કરી રહ્યા છે. પરંતુ આનાથી ફંગલ ઇન્ફેક્શનની ચેતવણી તબીબી નિષ્ણાતો આપી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલ આ અંગે જણાવી રહ્યા છે કે, More..