જુલાઇ સુધી ખત્મ થઇ જશે કોરોનાની બીજી લહેર, પણ આ મહિને ત્રીજી લહેર, જાણો સરકારી પેનલે શું શું કહ્યું ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર જુલાઇ સુધી ખત્મ થવાની સંભાવના છે. ત્યાં જ આગળના 6-8 મહિનામાં સંક્રમણની ત્રીજી લહેર આવવાની પણ આશંકા છે. આ અનુમાન ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલયના વિજ્ઞાન અને પ્રૌઘૌગિકી વિભાગ દ્વારાા સ્થાપિત More..
ખબર
આવી ગયા ખેડૂતોના અચ્છે દિન ! ભારત સરકારે વધારી DAP ખાતર ઉપરની સબસીડી, જાણો નવો ભાવ
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવવામાં આવ્યો છે, સરકાર દ્વારા DAP ખાતરની સબસીડીમાં વધારો કરી દીધો છે. હવે ડીએપી ખાતરની થેલી 2400 રૂપિયાના બદલે ખેડૂતને 1200 રૂપિયામાં મળશે. આ પહેલા ગયા વર્ષે કેન્દ્ર સરકાર ડીએપી ખાતર ઉપર 500 રૂપિયાની સબસીડી આપતી હતી, અને ખાતરની એક બેગ 1700 રૂપિયામાં મળતી હતી, જેના બાદ More..
Vadodara: અરે બાપ રે ! ટ્રેનમાં લાગી એટલી વિકરાળ આગ કે ટ્રેન થઇ ગઇ ખાખ
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેવામાં અનેક દુર્ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ જ ગુજરાત પરથી એક મોટુ સંકટ તાઉ-તે વાવાઝોડાનું ટળ્યુ છે. ત્યાં હવે હાલ વડોદરામાંથી ટ્રેનમાં આગ લાગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે લગભગ 5:45 વાગ્યાના સુમારે વડોદરા રેલવે યાર્ડમાં આગ લાગી ગઇ હતી. હાલ તો આ આગ More..
હવે તમે પણ ઘરે બેઠા બેઠા જ કરી શકશો કોરોનાનો ટેસ્ટ અને તે પણ માત્ર આટલા રૂપિયામાં, જાણો ક્યારથી મળવાની છે તમને આ કીટ
કોરોનાનું સંક્ર્મણ સમગ્ર દેશની અંદર ફેલાઈ ગયું છે. અને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે ઘણા લોકો લાઈનમાં પણ ઉભા રહે છે. ત્યારે હાલમાં કોરોના ટેસ્ટ કરાવવાની ઈચ્છા રાખતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. તમે ઘરે બેઠા જ કોરોનાનો ટેસ્ટ કરી શકશો. ICMR દ્વારા More..
શું સંક્રમિત વ્યક્તિના મળ ઉપર બેઠેલી માખીઓ પણ ફેલાવી શકે છે કોરોના ? જાણો શું કહે છે તેની પાછળનું સંશોધન
શું તમે જાણો છો માખી પણ ફેલાઇ શકે છે કોરોના વાયરસ! જાણો વિગત કોરોના વાયરસ અલગ અલગ રીતે ફેલાતા હોવાના ઘણા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે મનમાં એક પ્રશ્ન એ પણ થાય કે શું માખીઓ પણ કોરોના વાયરસનું સંક્ર્મણ ફેલાવી શકે છે ? શું સંક્રમિત વ્યક્તિના મળ ઉપર બેઠેલી માખીઓ પણ કોરોના ફેલાવી શકે છે More..
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત માટે જાહેર કરી અધધધધ કરોડની સહાય, વાવાઝોડામાં મોતને ભેટેલા પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા
ગુજરાતની અંદર બે દિવસમાં જ તાઉ-તે નામના વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. જેને લઈને આજે પ્રધાનમંત્રી મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મોદી અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના More..
નાની અમથી વાતમાં પતિએ લાકડીના ફટકાથી પત્નીને માર્યો માર, દીકરા પાસે બનાવ્યો વીડિયો, શું કહેશો આવા પતિને
સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણું પણ કાળજું કંપી ઉઠે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમારું લોહી પણ ઉકલી ઉઠશે. આ વાયરલ વીડિયોને કૈલાશનાથ યાદવ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે યુપી શ્રાવસ્તી, ભીનગા More..
અરે બાપ રે…. આ લોકપ્રિય રોક્સ્ટારના 6 વાળ લોકો લાખો રૂપિયા આપીને પણ ખરીદવા થયા તૈયાર, જાણો કોણ છે તે ?
દુનિયાના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય રોક્સ્ટારમાં સામેલ કોબેને ભલે 1994માં દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ તેના ચાહનારા લોકની આજે પણ કોઈ કમી નથી. હાલમાં જ કર્ટ કોબેનના માત્ર 6 વાળની હરાજી કરવામાં આવી હતી, પરંતુ તેમની લોકપ્રિયતા એ હદ સુધી છે કે તેના આ છ વાળ પણ લાખો રૂપિયામાં લોકો ખરીદવા માટે તૈયાર થયા. More..