દિવાળીનો તહેવાર જેમ તેની રોશની માટે જાણીતો છે, તેમ ખાન પાન માટે પણ જાણિતો છે. આ પ્રસંગે, લોકો એકબીજાને મીઠાઈ પણ આપે છે. ઘણા લોકો ઘરે બનાવેલી મિઠાઇનો ઉપયોગ કરતા હોય છે. જો કે, મોટાભાગના લોકો બજારમાં બનેલી તૈયાર મીઠાઈનો જ ઉપયોગ કરતાં હોય છે. ઘણીવાર તમે એવા સમાચાર સાંભળ્યા હશે કે બજારમાં ભેળસેળ વાળી More..
Diwali Food and Recipe
મેંદા વગર જ બનાવો તદ્દન અનોખી રીતે ફરસી પુરી, દિવાળી પહેલા ઘરે બનાવી લો, ખુશ થઇ જશે બધા
દિવાળીને બસ હવે ગણતરીના દિવસો જ રહ્યા છે, ત્યારે ઘરની સાફ સફાઇ બાદ લોકો દીવાળી માટે નાસ્તો ઘરે બનાવતા હોય છે અને તેમાં પણ દરેક ગુજરાતીઓના ઘરે તમને અવનવા નાસ્તાઓ જોવા પણ મળશે. જે વાનગી વિના આપણી દિવાળી અધૂરી માનવામાં આવે છે, તે છે ફરસી પુરી… ફરસી પુરી એક ક્રિસ્પી પુરી હોય છે, જેનો સ્વાદ More..
દિવાળી સ્પેશિયલ રેસિપી : ઘરે જ બનાવો બજાર જેવી જ પરફેક્ટ નાનખટાઈ
નાનખટાઈ એ ભારતીય મીઠાઈ છે, જે ખાસ કરીને દિવાળીના તહેવાર પર બનાવવામાં આવે છે. એવું કહી શકાય કે કૂકીઝનું ભારતીય વર્ઝન એટલે નાનખટાઈ. નાનખટાઈ સાંભળવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી જ એ ખાવામાં પણ હોય છે. એવું કહી શકાય કે ઇચ્છવા છતાં પણ તેનો સ્વાદ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. એની માટે તો જાતે જ More..
દિવાળીના તહેવાર પર બનાવો સ્વાદિષ્ટ સૂકી કચોરી, એવો ચટાકેદાર સ્વાદ આવશે કે ઘરના દરેક વ્યક્તિ ખાતા જ રહી જશે
સૂકી કચોરી એ એક લાજવાબ સૂકો નાસ્તો છે જે મેદાથી બનેલ ક્રિસ્પી બાહ્ય પડ અને અંદર મસાલાનું મસાલેદાર મિશ્રણ ધરાવે છે. સામાન્ય કચોરીઓથી વિપરીત, તેને થોડા અઠવાડિયા કે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે અને તમે ગમે ત્યારે તેનો આનંદ લઈ શકો છો. તો ચાલો જાણીએ સૂકી કચોરી બનાવવાની રેસીપી… ડ્રાય કચોરી બનાવવાની More..
દિવાળી પર ઘરે જ બનાવો જામનગરના સ્વાદિષ્ટ તીખા ઘૂઘરા, વાંચીને જરૂર આગળ વધારજો
ગુજરાત દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે. અહીં પર્યટનની દૃષ્ટિએ પણ ઘણી જગ્યાઓ છે. જો તમે ગુજરાતની મુલાકાત લો છો તો જોવાલાયક સ્થળોની સાથે ત્યાં મળતા સ્થાનિક સ્ટ્રીટ ફૂડનો સ્વાદ લેવાનું ક્યારેય નહિ ભૂલો. ગુજરાતના ઘણા સ્ટ્રીટ ફૂડ એટલા ફેમસ છે કે તેમણે દેશ અને દુનિયામાં ખ્યાતિ મેળવી છે. જેમાંનું એક સ્ટ્રીટ ફૂડ છે જામનગરના More..
બધાની મનપસંદ કાજુ કતરી બની જશે ફક્ત 5 મિનિટમાં, દિવાળી પહેલા જોઇ લો સરળ અને ટેસ્ટી રેસીપી…
24 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દિવાળીના અવસરે ભગવાન ગણપતિ, મા લક્ષ્મી અને મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે દરમિયાન ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આમાંની કેટલીક મીઠાઈઓ એવી છે જેની દર વર્ષે સૌથી વધુ માંગ હોય છે. જેમાં કાજુ કતરી પહેલા નંબરે આવે છે.આજે અમે તમને કાજુકતરી More..