રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 13664 ને પાર થઇ ગયો છે. કોરોનાના ભરડામાં સેલિબ્રિટીઓ પણ આવી ગયા છે.
View this post on Instagram
તેમને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા છે. જો કે તેમના પુત્ર નસ્તુર દારૂવાલા એ કોરોના હોવાથી ઇનકાર કરતા કહ્યું કે કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. તેના હજારો -લાખો લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.બેજાન દારૂવાલાએ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 89 વર્ષીય બેજાન દારૂવાલા જાણીતા કોલમીસ્ટ છે. બેજાન દારૂવાલાએ સંખ્યાબંધ પુસ્તકો લખેલા છે.
View this post on Instagram
અમદાવાદ શહેરમાં 15 દિવસમાં (5થી 21મે) દરમિયાન કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 140 ટકા વધી ગયો છે. જે દેશના રિકવરી રેટ કરતા ત્રણ ગણો વધુ છે.
અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10000 થઈ ગઈ છે. વધુ 26 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 645 થઈ ગયો છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 3,658 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલમાં અમદાવાદમાં 5,421 એક્ટિવ કેસ છે.
Country’s one of the finest and revered astrologer Shri @Bejan_Daruwalla ji is unwell.
As tall as his name and fame is, he is known for his simplicity and grounded personality.
Sending prayers for his speedy recovery and earnest wishes to see him spring back into action. pic.twitter.com/0Lml6IYqrf
— Arjun Modhwadia (@arjunmodhwadia) May 23, 2020
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.