જયારથી રામાયણના પ્રસારણ બીજીવાર થયું છે. રામાયણ બીજી વાર પ્રસારિત થતા ચર્ચામાં રહે છે. આ શોથી જોડાયેલા એક્ટર અને એક્ટ્રેસે પણ શોની સાથે-સાથે આ લોકો ફરીથી ચર્ચામાં આવ્યા છે. દર્શકોને પણ આ સિરિયલ ઘણી પસંદ આવી રહી છે. દર્શકો પણ એ જોવા આતુર હોય છે કે, આખરે તે સમયે રામાયણમાં દેખાતા સિતારાઓ આજે કેવા દેખાઈ છે.
જણાવી દઈએ કે, સીતા હરણ બાદ રાવણ સીતાને લઈને અશોક વાટિકા ગયો હતો. જ્યાં સીતામાતાની આસપાસ ફક્ત રાક્ષસીઓ જ હતી. જે પૈકી એક હતી ત્રિજટા. ત્રિજટા રાક્ષસી રાક્ષસ કુળમાં પેદા થઇ હોવા છતાં પણ ઘણી મમતા હતી.તેથી જ તેનેસીતા માતાને દીકરી માની હતી. ત્રિજટા બહારની બધી જ વાત સીતા માતા સુધી પહોંચાડતી હતી.
દૂરદર્શન પર રામાયણની ચર્ચા વચ્ચે અચાનક સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરનાની સાસુ પણ રામાયણમાં કામ કરી ચૂકી છે. ચર્ચા થઈ રહી હતી કે આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપની માતાએ રામાયણમાં ત્રિજાતાની ભૂમિકા ભજવી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યા હતા. તાહિરાએ આ તમામ અહેવાલો પર રોક લગાવી દીધી છે.
There’s no truth to these reports of my mother, Mrs Anita Kashyap starring in the Ramayan show. All these reports are false. She was an educationist and has no connection with this show, whatsoever.”
— Tahira Kashyap Khurrana (@tahira_k) April 18, 2020
તાહિરા કશ્યપે ટ્વીટ કર્યું હતું કે રામાયણમાં તેની માતાની ભૂમિકા વિશેની ચર્ચા એકદમ ખોટી છે. તેમણે ટ્વીટ કર્યું- ‘અનિતા કશ્યપ (તાહિરાની માતા) મારી માતાને રામાયણમાં લાવ્યાં હોવાના આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી. મારી માતા સાક્ષર હતી અને તેનો શો, કંઈપણ સાથે કોઈ સંબંધ નથી. આ ટ્વિટ પછી યુઝર્સે સમાચારોની સચ્ચાઈ કહેવા બદલ તેમનો આભાર માન્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.