અમદાવાદમાં દાણીલીમડામાં પતિએ આ મામૂલી બાબતે પત્નીને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી

ગુજરાતમાંથી અનેક હત્યાના કિસ્સાઓ સામે આવે છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા અગ્રેસર હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પત્નીની ક્રૂરતાથી…

બપ્પી લહેરી થયા પંચતત્ત્વમાં વિલીન ! દીકરાએ આપી મુખાગ્નિ, બપ્પી દાને તેમની જ સ્ટાઇલમાં આપવામાં આવી અંતિમ વિદાય

દિગ્ગજ સિંગર બપ્પી લહેરી હવે આપણી વચ્ચે રહ્યા નથી. આજે એટલે કે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવન હંસ શ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા. તેમનું 69 વર્ષની ઉંમરે મંગળવારે નિધન…

વિધવા વહુને પાંચ વર્ષ સુધી ભણાવી ગણાવી બનાવી લેક્ચરર, દીકરાની મોત થતા દીકરીની જેમ કરાવ્યા બીજા લગ્ન

જયાં રાજસ્થાનમાં પહેલા દહેજ, હત્યા અને બાળ વિવાહ જેવી અનેક ખબરો સાંભળવા મળતી હતી ત્યાં હવે રાજસ્થાનની તસવીર બદલાતી નજર આવી રહી છે. ધીરે ધીરે જ પરંતુ બધુ બરાબર થઇ…

BREAKING : શિલ્પા શેટ્ટીની “પ્રિન્સેેસ”નું થયુ નિધન, રડી રડીને અભિનેત્રીની હાલત થઇ ખરાબ, પરિવારનો મહત્વનો ભાગ હતું આ પાલતુ શ્વાન ‘પ્રિન્સેસ’

શિલ્પા શેટ્ટી માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ છે. તેણે પોતાના એક નજીકનાને ગુમાવ્યા છે. શિલ્પા શેટ્ટીની ડોગ પ્રિન્સેસનું નિધન થયું છે. શિલ્પા શેટ્ટીએ રાજકુમારીની યાદમાં એક વીડિયો શેર કર્યો…

અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી મોડી રાત્રે પહોંચી બપ્પી લહેરીના અંતિમ દર્શન કરવા, ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યુ દુ:ખ

16 ફેબ્રુઆરીના રોજ જાણીતા સંગીતકાર બપ્પી લહેરી આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના નિધનથી ચાહકો સહિત સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો છે. ત્યાં, તેમનો પરિવાર પણ બપ્પી દાની ખોટથી ખૂબ…

સુરતમાં કપલ બોક્સમાં ગંદુ કામ કરતા જતા પહેલા આ વાંચી લેજો નહિ તો ભરાઈ જશો, લેવાઈ ગયો છે મોટો નિર્ણય

હાલ ગ્રીષ્મા કેસ સમગ્ર રાજય સહિત દેશભરમાં ચર્ચામાં છે. ગ્રીષ્મા કેસના પડઘા સમગ્ર દેશમાં ગુંજી રહ્યા છે ત્યારે હવે ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. સુરતમાં…

ફૂલોથી સજેલી ગાડીમાં નીકળ્યો બપ્પી લહેરીનો પાર્થિવ દેહ, થોડી જ વારમાં દીકરો કરશે પિતાના અંતિમ સંસ્કાર

ફેમસ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી હવે આપણી વચ્ચે રહ્યા નથી. બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર બસ થોડી જ વારમાં થવા જઇ રહ્યા છે. મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં આવેલા પવન હંસ…

સુરત : 10 વર્ષના બાળકનું અપહરણ કરી ઉતાર્યો મોતને ઘાટ, કારણ પ્રેમસંબંધ હોવાની શક્યતા

ગુજરાતમાં છાસવારે હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણી હત્યા અંગત અદાવતમાં કરવામાં આવતી હોય છે, તો ઘણી હત્યા પ્રેમસંબંધને કારણે પણ કરવામાં આવતી હોય છે. સુરત, વડોદરા અને અમદાવાદ…