બોલીવુડના ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર કોરોના વાયરસના સમયમાં પણ ચર્ચામાં રહે છે. કયારેક એક્ટર કોરોનાથી પ્રભાવિત લોકોને દાનને કારણે ચર્ચામાં આવે છે. તો કયારેક જનતાને જાગૃત કરવાને લઈને વિડીયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ એક્ટર અક્ષયકુમાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેને તેની બહેન અને તેના 2 બાળકો માટે એક ચાર્ટડ ફ્લાઇટ બુક રકાવી છે.
View this post on Instagram
આ પર હવે અક્ષય કુમારનું રિએક્શન આવ્યું છે. અક્ષય કુમારે હાલમાં જ ટ્વીટ કર્યું હતું કે, જે સોશિયલ મીડિયામાં ઘણું વાયરલ થઇ રહ્યું છે. આ સાથે જ અક્ષય કુમાર ખોટી ખબર ફેલાવવા પર કાનૂની કાર્યવાહી કવાની વાત કરી છે.
View this post on Instagram
અક્ષય કુમારે ટ્વીટ કરતા કહ્યું હતું કે, મારી વિષે જે ખબર ફેલાઈ રહી છે કે મેં મારી બહેન અને તેના 2 બાળકો માટે ચાર્ટડ ફ્લાઇટ બુક કરી છે તે પહેલાથી લઈને છેલ્લે સુધી ખોટી છે. જયારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી તે ક્યાંય નથી ગઈ. તેને ફક્ત 1 બાળક છે. હું આ ખોટી અફવાહ ફેલાવનાર પર કાનૂની કાર્યવાહી કરીશ.
This news about me booking a charter flight for my sister and her two kids is FAKE from start to end.She has not travelled anywhere since the lockdown and she has only one child!Contemplating legal action,enough of putting up with false, concocted reports! https://t.co/iViBGW5cmE
— Akshay Kumar (@akshaykumar) May 31, 2020
ક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ લોકડાઉન શરૂ થાય તે પહેલાં જ રિલીઝ થવાની હતી. જો કે લોકડાઉન અને કોરોનાને કારણે ફિલ્મની રજૂઆત અટકી ગઈ હતી. આ સિવાય ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ ટૂંક સમયમાં હોટસ્ટાર પર રિલીઝ થશે. જો કે, તે હજુ સુધી રિલીઝ ડેટ જાહેર કરી નથી.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.