હનુમાનજી કળિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. એવામાં આવનારા દિવસોમાં અમુક રાશિના લોકો પર હનુમાનજીની ખાસ કૃપા વરસવાની છે. જેનાથી આ રાશિના લોકો માલામાલ થવાના છે. જ્યોતિષશાસ્ત્રના આધારે કળિયુગમાં અમુક રાશિઓ પર બજરંગબલીની વધારે પડતી જ કૃપા વરસવાની છે, જેનાથી લોકોની મોટા ભાગની સમસ્યાનું સમાધાન આવશે. શનિવાર અને મંગળવારને હનુમનાજીનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી લાભ મળી શકે છે. આવો તો તમને જણાવીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

1. સિંહ અને કુંભ રાશિ:
આ રાશિના લોકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા થવાની છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહેશે. પ્રોપર્ટીને લગતા અને ધન સંબંધી લાભ થઇ શકે તેમ છે. ઘણા સમયથી ચાલતું આવતું ટેંશન પણ દૂર થઇ શકે તેમ છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે તરક્કીના દરવાજા ખુલતા જણાશે.

2. તુલા રાશિ:
ભગવાન હનુમાનજીનો આશીર્વાદ તમને પ્રાપ્ત થવાથી તમે તમારા સાચા પ્રેમને મેળવવામાં કામિયાબ થશો. સ્વાસ્થ્યને લગતી સસ્મયાસો પણ આવનારા સમયમાં દૂર થતી જણાશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે કેમ કે ગુસ્સો પરિસ્થિને બગાડી શકે છે.

3. મિથુન અને મકર રાશિ:
ભગવાન હનુમાનની કૃપાથી તમને સમાજમાં ખુબ માન-સન્માન મળશે. પરિવારના સહિયોગથી તમે મુશ્કિલ કામ પણ સહેલાઈથી પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યને લગતી તમાત સમસ્યાઓ પણ આવનારા સમયમાં દૂર થતી જણાશે.

4. ધન અને વૃશ્ચિક રાશિ:
જ્યોતિષશસત્રના આધારે ધન અને વૃશ્ચિક રાશિ પર ભગવાન હનુમાનની વિશેષ કૃપા વરસવાની છે. આ રાશિના લોકો પર અચાનક જ પૈસા આવવાના યોગ બની રહ્યા છે જેથી આર્થિક સ્થિતિમાં ખુબ સુધારો આવશે. સફળતાના ઘણા દરવાજાઓ ખુલશે જે તમને માલામાલ બનાવી દેશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.