સુરતમાંથી વધુ એક અંગદાન ! 7 વર્ષીય બ્રેઈનડેડ બાળકના અંગદાનથી 3 લોકોને મળશે નવજીવન

સુરતમાં 7 વર્ષીય બ્રેઈનડેડ બાળકના અંગનું દાન કરાયું, 3 વ્યક્તિને મળશે નવજીવન, કોમેન્ટમાં જુઓ તસવીરો છેલ્લા થોડા ઘણા સમયથી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે, અંગદાનના વધારે મામલા તો…

Tesla નું વધશે ટેન્શન ! સ્માર્ટફોન બનાવનાર કંપની Xiaomi એ લોન્ચ કરી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર…જાણો કિંમત અને ખાસિયત

Xiaomi એ લોન્ચ કરી નવી SU7 ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 800 કિમી સુધી નો ટેન્શન- જુઓ લક્ઝુરિયસ કારની તસવીરો ચીનની અગ્રણી સ્માર્ટફોન બનાવનાર Xiaomiએ સત્તાવાર રીતે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર…

શું મુખ્તારના જનાજામાં સામેલ થઇ હતી પત્ની અફશાં અંસારી ? ફરાર ‘લેડી ડોન’ પર પોલિસે રાખ્યુ છે 75,000 રૂપિયાનું ઇનામ

મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ યુપીમાં ભારે હલચલ મચી ગઈ છે. આ સમગ્ર મામલે દરેકની નજર મુખ્તાર અંસારીની સાથે સાથે તેની પત્ની અફશાં અંસારી પર પણ હતી. વાસ્તવમાં…

સમર્થકોની ભારે ભીડ વચ્ચે ખત્મ થઇ મુખ્તાર અંસારીના જનાજાની નમાજ, થોડીવારમાં કરાશે સુપુર્દ-એ-ખાક

ઉત્તર પ્રદેશના મઉના પૂર્વ ધારાસભ્ય અને માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે મોત થયું હતુ. તેના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવી રહ્યુ છે. બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તારનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા…

જામનગરમાં પીળા તરબૂચની બોલબાલા ! શું તમે ક્યારેય જોયા છે પીળા તરબૂચ ? સ્વાદ એવો કે લાલ તરબૂચ પણ ભૂલી જશો

ઉનાળામાં અનેક પ્રકારના સિઝનલ ફળો મળે છે, જેમાં પાણીનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને આમાંથી જ એક છે તરબૂચ. તરબૂચ ખાવાથી તમે ઉનાળાની ઋતુમાં ડિહાઈડ્રેશનથી સુરક્ષિત રહેશો. વાસ્તવમાં, તરબૂચમાં…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઝટકો ! મશહૂર એક્ટરનું હાર્ટ એટેકથી નિધન, 48 વર્ષની ઉંમરે કહ્યુ દુનિયાને અલવિદા

સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. અભિનેતાનું શુક્રવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું, તે 48 વર્ષના…

શું વડાપાવ ગર્લ સલમાન ખાન સાથે કરી રહી છે ફિલ્મ ? વડાપાંવ ગર્લે કહ્યું કે હું જરૂર એકવાર…..જુઓ એ વીડિયો

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં દિલ્લીમાં મુંબઇના સ્વાદવાળા વડાપાવ વેતવાવાળી એક યુવતિ ઘણી વાયરલ થઇ રહી છે, જેનું નામ છે ચંદ્રિકા ગેરા દીક્ષિત. ચંદ્રિકા દિલ્લીમાં સ્ટોલ લગાવી મુંબઇના સ્વાદવાળા વડાપાવ…

“હું બેસી શકતો નથી, ઉભો થઇ શકતો નથી” મોત પહેલા મુખ્તાર અંસારીએ કરી હતી દીકરા સાથે છેલ્લી વાત, ઓડિયો આવ્યો સામે

મુખ્તારની દીકરા ઉંમર સાથે વાતચીતનો છેલ્લો ઓડિયો : કહ્યું “દીકરા બેસી-ઉઠી નથી શકતો, શરીર ચાલ્યું જાય છે પણ આત્મા અહીંયા જ રહી જાય છે !” Mukhtar Ansari Last Conversation With…