લો ભાઈ…આવી ગયુ લાડવા બનાવવાનું ઓટોમેટિક મશીન, હાથ લગાવ્યા વગર જ લાડવા થઇ જશે રેડી, જુઓ

લડ્ડુ બનાવવા માટે હવે નહિ કરવો પડે હાથનો ઉપયોગ, ઓટોમેટિક મશીનમાં એકસાથે બની જશે અનેક લાડુઓ જ્યારે પણ કોઇ ખુશીનો મોકો હોય તો લોકો સ્વીટમાં લડ્ડુ ખાવાનું વધારે પસંદ કરે…

પ્રિયંકા ચોપડા દીકરીને સાડીના પલ્લુથી ઢાંકી પહોંચી અયોધ્યા, નિક જોનસને ટીકો લગાવવાનો કર્યો ઇશારો, માલતીના ક્યુટ અવાજમાં અયોધ્યા સાંભળતા જ બધા થયા ગદગદ

રામલલાના દર્શન કર્યા બાદ પ્રિયંકાએ શેર કરી તસવીરો, દીકરી બોલી- અયોધ્યા, ક્યુટ વીડિયો જીતી લેશે દિલ પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી મેરી અને પતિ નિક જોનાસ સાથે અયોધ્યા રામ મંદિર…

સુરતના અમરોલીમાં બે સગા ભાઇએ અનાજમાં નાખવાની દવા પી ટૂંકાવી જિંદગી…બે દીકરાઓના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં

સુરતમાં બે સગા ભાઇઓનો મજબૂરીએ લીધો જીવ, રત્નકલાકાર તરીકે કામ કરતા બે યુવકોએ અનાજમાં નાખવાની દવા પી કર્યો આપઘાત ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના…

500 વર્ષ બાદ બની રહ્યો છે આ રાજયોગ, 3 રાશિના જાતકો થશે ધનવાન, રાજા સમાન વિતાવશે જીવન

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહો ચોક્કસ અંતરાલ પછી પોતાની રાશિ બદલી નાખે છે. ગ્રહોનો રાજકુમાર 7 માર્ચે મીન રાશિમાં સંક્રમણ કરે છે. લગભગ 20 દિવસ પછી, બુધ ફરીથી તેની…

ક્રિકેટ જગતમાંથી આવ્યા દુખદ સમાચાર ! આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક દુનિયાને કહ્યુ અલવિદા

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સઈદ અહેમદનું 86 વર્ષની વયે નિધન થયું છે. સઈદ અહેમદે 41 ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં પાંચ સદી અને 16 અડધી સદીની મદદથી 2,991 રન બનાવ્યા….

કેતુ ખોલશે મેષ અને કર્ક સહિત આ 3 રાશિના જાતકોનો ભાગ્યનો પિટારો…આપશે વિશેષ લાભ

કેતુ આ જાતકોના ભાગ્યનો ખજાનો ખુલવા જઈ રહ્યો છે, 286 દિવસ સુધી આપશે વિશેષ લાભ- જાણો જ્યોતિષિય દૃષ્ટિકોણથી કેતુને માયાવી ગ્રહ માનવામાં આવે છે, કેતુ ધીમે ધીમે સંક્રમણ કરે છે….

હોલિકાની અગ્નિમાં અર્પિત કરો આ 5 વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-શાતિ અને સમૃદ્ધિ…મનોકામના થશે પૂરી

હોળીનો તહેવાર બે દિવસો સુધી મનાવવામાં આવે છે, જેમાં પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, આ વર્ષે હોલિકા દહનનો તહેવાર 24 માર્ચે મનાવવામાં આવશે અને 25 માર્ચે રંગોવાળી હોળી…

ગુજરાતનીઆ સ્કૂલમાં ભણાવવવામાં આવ્યુ- ‘ગાયનું માંસ ખાઇ શકાય છે..’ બવાલ થઇ તો આવું ભણાવવાનું કારણ પણ જણાવ્યુ

ગુજરાતના ગાંધીધામની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને ગાયનું માંસ ખાઈ શકાય તેવું શીખવવામાં આવી રહ્યું હતું. મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓના વાલીઓ અને હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો….